સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વ – 2026માં સુરતના લાસ્ય કલાવૃંદના કલાકારોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બિહુ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું, આજે સૌ કલાકાર ભાઇ-બહેનોએ સુરત ખાતે શુભેચ્છા મુલાકાત લીધી, સૌ કલાકારો અને કલાગુરૂ શ્રી ચિંતનભાઇ વશીને અભિનંદન પાઠવ્યા.
#bjp gujarat #


