ShareChat
click to see wallet page
search
વૈશાખ વદ ચૌદસ ને ગુરુવાર ના દિવસે નરસિંહ જયંતી છે ભગવાન નરસિંહ એટલે વિષ્ણુ ભગવાનના પાંચમા અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાને અવતાર લીધેલો એટલે કે આસુરી શક્તિને દૂર કરવા ભગવાને અવતાર લીધેલો નરસિંહ ભગવાનની ઉપાસના રક્ષા માટે શત્રુ દૂર કરવા માટે કોર્ટ કચેરી વિજય માટે કરવામાં આવે છે નરસિંહ જયંતીના દિવસે નરસિંહ ભગવાનનો પૂજન કરવાથી શત્રુઓ દૂર થાય છે. #🦁નૃસિંહ જયંતી🙏 #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #💐 ગુરૂવાર સ્પેશિયલ #😊 શુભકામનાઓ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
🦁નૃસિંહ જયંતી🙏 - ३० अप्रैल भगवान श्रीहरि विष्णु Tuta 3IdTIE भगवात नरसिंह जयंती எக शशुभकामनाएं @narendrapatel2277| ३० अप्रैल भगवान श्रीहरि विष्णु Tuta 3IdTIE भगवात नरसिंह जयंती எக शशुभकामनाएं @narendrapatel2277| - ShareChat