ઇંધણ સંકટના કારણે બદલાઈ જશે IPL 2026નું શેડ્યૂલ ? અરૂણ ધૂમલે તોડ્યું મૌન
IPL 2026 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ વેપારી સંગઠન CTIએ IPL 2026ના શેડ્યૂલમાં ફેરફાર કરવા અથવા બંધ બારણે મેચો યોજવા રમતગમત મંત્રીને પત્ર લખ્યો છે. આ અંગે હવે IPL ચેરમેન અરૂણ ધૂમલનું નિવેદન સામે આવ્યું છે.