ShareChat
click to see wallet page
search
‘શેઠની શિખામણ ઝાંપા સુધી’; ઈંધણ બચત મામલે AMC કમિશનરના પરિપત્રની ઐસીતૈસી! #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
‘શેઠની શિખામણ ઝાંપા સુધી’; ઈંધણ બચત મામલે AMC કમિશનરના પરિપત્રની ઐસીતૈસી!
Ahmedaabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયમો ફક્ત જનતા માટે, અધિકારીઓ માટે નહીં તેવો ઘાટ ફરી એકવાર જોવા મળ્યો છે. ઈંધણ બચત અને પર્યાવરણના નામે મોટા-મોટા પરિપત્રો બહાર પાડતા ઉચ્ચ અધિકારીઓ પોતે જ તેનો અમલ કરવામાં કેટલા ઉદાસીન છે, તેનો જીવતો-જાગતો પુરાવો તાજેતરમાં જ સામે આવ્યો છે.