પંજાબ સામેની મેચમાં અચાનક બદલાયો RCBનો કેપ્ટન, આ ખેલાડીને મળી ટીમની કમાન
RCB Captain : IPL 2026માં RCBને પહેલીવાર પોતાનો કેપ્ટન બદલવો પડ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ નિયમિત કેપ્ટન રજત પાટીદાર રમી રહ્યો નથી. ત્યારે ટીમની કમાન જીતેશ શર્માને સોંપવામાં આવી છે. ત્યારે રજત પાટીદારને કેમ રમી રહ્યો નથી અને ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે આ લેખમાં જાણીશું.