𝗟𝗔𝗞𝗛𝗢 𝗕𝗛𝗔𝗥𝗪𝗔𝗗
974 views • 20 days ago
🚍 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની નવી દિશા! 📚🌿
══════════════════════════
✔️રાજ્ય સરકારે 'ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા' હેઠળ ગાંધીનગરથી 139 નવી બસોનું લોકાર્પણ કર્યું. આ પહેલથી આદિજાતિ વિસ્તારના 4,100થી વધુ વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી સમયસર, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહન ઉપલબ્ધ થશે.
✅ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન
✅ કન્યા કેળવણીને મળશે નવી ગતિ
✅ કુલ ₹72 કરોડના પ્રાવધાનથી 250 બસો સેવારત
✅ તમામ બસો GPS સુવિધાથી સજ્જ અને વેબ પોર્ટલ દ્વારા દૈનિક મોનિટરિંગ
✔️ || જોડાયેલાં રહો. ⤵️
@GYANLIVE OFFICIAL (https://t.me/gyanG #👇વર્તમાન માહિતી🤔 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #💼 સરકારી નોકરીની માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ) ✅
12 likes
16 shares