𝕃𝔸𝕂ℍ𝕆 𝔹ℍ𝔸ℝ𝔸𝕍𝔸𝔻
*ક્રાંતિવીર ઉધમસિંહજી*
બલિદાન દિવસ : ૩૧ જુલાઈ ૧૯૪૦
માતૃભૂમિની સ્વાધીનતા અને ભારતના લોકોના આત્મસન્માન હેતુ બલિદાન આપનાર ભારતમાતાના વીર સપૂત શ્રી ક્રાંતિવીર ઉધમસિંહજીને શત શત વંદન.
🟠અંગ્રેજોના વિરોધમાં જલિયાવાલા બાગમાં લોકો એકત્રિત થાય છે.
🟠ઉધમસિંહજી અને તેમના સાથી મિત્રો ત્યાં પીવાના પાણીની વ્યવસ્થામાં હતા.
🟠 માઈકલ ઓ'ડાયર દ્વારા ગોળીબારનો આદેશ અપાય છે.
🟠હજારો દેશવાસીઓના મૃત્યુને ઉધમસિંહજીએ પ્રત્યક્ષ નિહાળ્યું.
🟠ભારતમાતાના આત્માને કષ્ટ આપનાર તે દુષ્ટને મારવાનો ઉધમસિંહજીએ કૃત સંકલ્પ કર્યો.
🟠તે હેતુ તેઓ લંડન જાય છે.
🟠વર્ષોની પ્રતિક્ષા બાદ એક હોલમાં માઈકલ ઓ'ડાયરને તેમણે મૃત્યુલોક પહોંચાડ્યો.
🟠તેમની સામે ન્યાયાલયમાં કેસ ચાલ્યો.
🟠ન્યાયાલયમાં ઉધમસિંહજી કહે છે...
*"માતૃભૂમિ હેતુ મને મૃત્યુથી મોટું સન્માન બીજું શું આપી શકાય❓️"*
ક્રાંતિવીર ઉધમસિંહજીને સાદરાંજલિ, પુષ્પાંજલિ.🙏
#રાષ્ટ્રીય_વિમર્શ .. `વંદે માતરમ્`
*વિવિધ વાતો જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી #👇વર્તમાન માહિતી🤔 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏