મૌની રોય સાથેના છૂટાછેડા બાદ સૂરજ નાંબિયાર રોષે ભરાયો, દિશા પટણીનો આ રીતે કર્યો બચાવ!
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મૌની રોય અને સૂરજ નાંબિયારનાં છૂટાછેડાની વાતોએ જોર પકડ્યું છે. આ સાથે જ સૂરજે છૂટાછેડા પર ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તો જાણો લેટેસ્ટમાં સૂરજે શું કહ્યું?