ShareChat
click to see wallet page
search
સોમનાથની રક્તકથા : જ્યારે 50,000 હિન્દુઓના રક્ષણ કાજે કપાયા માથા, ગઝનવીની એ ક્રૂરતાની કંપારી છૂટી જાય તેવી કહાની! #🙏 ભક્તિ & ધર્મ
🙏 ભક્તિ & ધર્મ - ShareChat
સોમનાથની રક્તકથા : જ્યારે 50,000 હિન્દુઓના રક્ષણ કાજે કપાયા માથા, ગઝનવીની એ ક્રૂરતાની કંપારી છૂટી જાય તેવી કહાની!
Bloody History of Somnath Temple : ગીર સોમનાથના પવિત્ર સોમનાથ ધામમાં 11 મેના રોજ યોજાનારા ‘સોમનાથ અમૃત પર્વ’ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 8 થી 12 મે દરમિયાન વૈદિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી બનશે. ત્યારે ઈતિહાસના સોનેરી પાનાઓ પર લખાયેલા સોમનાથના રક્તરંજિત ઈતિહાસ પર એક નજર કરીએ