કોણ છે માખનલાલ સરકાર? શપથગ્રહણ સમયે મંચ પર PM મોદીએ કેમ તેમના ચરણ સ્પર્શ કર્યા?
Who is Makhan Lal: રાજકારણ અને સામાજિક જીવનમાં લાંબા સમયથી સક્રિય રહેલા માખનલાલ સરકાર અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પશ્ચિમ બંગાળમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર એક વયોવૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કર્યા, ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકો હવે જાણવા માંગે છે કે આખરે આ માખનલાલ સરકાર કોણ છે?