ડાકોર મંદિરમાં હવે ધજા ચઢાવવું, ભોગ ચઢાવવું મોંઘું પડશે, મનોરથના લાગામાં ડબલ કરતા વધુ રૂપિયાનો વધારો
Dakor Temple Manorath Price Hike : ડાકોર મંદિરમાં હવે ભક્તોને મોંઘવારીનો સામનો કરવો પડશે. ટેમ્પલ કમિટિ દ્વારા ધજા ચઢાવવા, રાજભોગ ધરાવતા તેમજ તુલસી વિવાહના ખર્ચમાં ડબલ કરતા વધારો કરાયો છે. જેથી હવે ભક્તો માટે ડાકોરના ઠાકોરના મનોરથના લાગા ચઢાવવું મોંઘું બની જશે