#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા-કમાલ મૌલા કોમ્પ્લેક્સ મામલે આવેલો હાઈકોર્ટનો નિર્ણય હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોર્ટએ ઐતિહાસિક અને પુરાતત્વ આધારિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભોજશાળાનું ધાર્મિક સ્વરૂપ માતા વાગ્દેવી (સરસ્વતી) મંદિર તરીકે માન્ય ગણાવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ચુકાદા બાદ હિંદુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે જ્યારે 2003થી અમલમાં રહેલી shared-use વ્યવસ્થાના કેટલાક ભાગ રદ કરવામાં આવ્યા છે, જેમાં મુસ્લિમ સમુદાયને નમાજની છૂટ મળી હતી તે રદ્દ કરાય. સાથે જ કોર્ટએ કેન્દ્ર સરકાર અને ASIને લંડનમાં હોવાનો દાવો કરાતી વાગ્દેવી મૂર્તિ પરત લાવવાના મુદ્દે વિચાર કરવા જણાવ્યું છે.
ભોજશાળા વર્ષોથી ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ચર્ચાઓનું કેન્દ્ર રહી છે. હવે આ ચુકાદા બાદ મામલો આગળ Supreme Court સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
Bhojshala verdict, MP High Court decision, Dhar Bhojshala case, Goddess Saraswati temple, Kamal Maula dispute, Vagdevi idol British Museum, Madhya Pradesh news, Bhojshala worship rights
#Bhojshala #MadhyaPradesh #HighCourt #SaraswatiTemple #VagdeviTemple


