#📲मेरा पहला पोस्ट😍 मंगल प्रभाते श्री वल्लभी वैष्णव जन को जय श्री कृष्ण। શ્રી ઠાકોરજી આપકા ભલા કરે🙏
ભગવાન શ્રીકૃષ્ણથી વીખુટા પડ્યે ,હજારો વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રગતિને માટે હૃદયમાં જે તાપ, કલેશ નો આનંદ થવો જોઈએ એવો હું જીવ, ભગવાન કૃષ્ણ (શ્રી ગોપીચંદ વલ્લભ) ને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર ,પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું હું દાસ છું એ કૃષ્ણ હું તમારો છું 👏
દાસાનુદાસ શ્રી હિંમતભાઈ મહેતા નાં ઠાકોરજી નાં ચરણોમાં દંડવત પ્રણામ 🙏
આ ભુતલ ઉપર બિરાજતા સર્વે પૃષ્ટિ માર્ગીય શ્રી ઠાકોરજીના ચરણમાં મારા દંડવત પહોંચે. આ ભૂતલ પર બિરાજતા શ્રી યમુના મહારાણી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી ,શ્રી ગોકુલનાથજી તથા સમસ્ત વલ્લભ કુળને અમારા દંડવત પ્રણામ🙏 ભારતમાં આ ભુતલ પર વસતા સમસ્ત વૃષ્ટિ માર્ગી વૈષ્ણવજન નાના-મોટા સર્વને અમારા જય શ્રી કૃષ્ણ🙏 વ્રજભૂમિ માં અમારા દંડવત પહોંચાડશો.👏
હિંમતભાઈ કે મહેતા ચલાલા વાળા
મોં નંબર 9426651601
બોલ શ્રી ગીરીરાજ ધરણ કી જય
શ્યામ સુંદર શ્રી યમૂના મહારાણી કી જય
વલ્લભાધીશ કી જય
રાધે રાધે રાધે રાધે બોલ 🙏
મારા વ્હાલા વૈષ્ણવો ને હિંમતભાઈ મહેતા નાં જયશ્રી કૃષ્ણ 🙏🙏




