હે કુરુનંદન! આ (કર્મયોગ) માં નિશ્ચયાત્મક બુદ્ધિ ('વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ') એક જ હોય છે ('એકા ઇહ'). પરંતુ અનિશ્ચયાત્મક (વિવેકહીન) માણસોની બુદ્ધિઓ ('બુદ્ધયઃ અવ્યવસાયિનામ્') ખરેખર ઘણી શાખાઓવાળી ('બહુશાખાઃ') અને અનંત ('અનન્તાઃ ચ') હોય છે.
श्रीकृष्ण ध संस्कृति पुरुष
श्रीकृष्ण के विचारों का पेज #🙏गुरु महिमा😇