લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાના લગ્નનો મામલો
પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓમાં ભારે રોષ
પાટીદાર અગ્રણીઓએ ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર બહિષ્કાર કરવાની અપીલ કરી
લોકગાયક અશોક માણિયાના મતે, આ ઘટનાથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા ખરડાઈ
અશોક માણિયાએ વાલીઓને દીકરીઓને સિંગિંગને બદલે અન્ય સુરક્ષિત ક્ષેત્રોમાં આગળ વધારવા વિનંતી કરી #😧લોકગાયિકાના પ્રેમલગ્નથી મોટો વિવાદ