⚡︎🇸🇭🇮🇻⚡︎
4K views • 1 months ago
#🔴LIVE: રથયાત્રાના દર્શન🛕 #🔥 બિગ અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 #🛕રથયાત્રાના સ્ટેટ્સ🙏 #🛕જય જગન્નાથ🙏
LIVE
રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર, AMCના કર્મચારી ગાયબ:ત્રણેય રથ ખાડિયા રવાના; મનપા પદાધિકારીઓએ મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.
38 shares