✍️શનિદોષ ઉપાય💫
1K Posts • 3M views
#💐 શનિવાર સ્પેશિયલ ⚜️🪐 “હું શનિ છું…!” — અફવાઓ નહીં, કર્મના શાસ્ત્રીય ન્યાયનો સત્ય સ્વર 🪐⚜️ 😌 ડરશો નહીં… હા, મારું નામ શનિ છે. લોકોએ વર્ષો સુધી મને એવો ગ્રહ માન્યો છે કે જે માત્ર દુઃખ, કષ્ટ અને પીડા આપે છે 😔. મારા નામથી લોકો ભયભીત થાય છે 😨. પરંતુ આજે હું આપને સ્પષ્ટ રીતે સમજાવવા માગું છું કે — ❗ હું કોઈને અકારણ કદી પીડા આપતો નથી ❗ 🕉️ જ્યારે મેં પરમ તપસ્વી ભગવાન શિવજીની આરાધના કરી હતી, ત્યારે પ્રસન્ન થઈ તેમણે મને ‘દંડનાયક’ તરીકે નિયુક્ત કર્યો 🔱 અને નવગ્રહોમાં સ્થાન આપ્યું 🌌. આથી મારી ભૂમિકા માત્ર ગ્રહ તરીકે નહીં પરંતુ કર્મના ન્યાયાધીશ તરીકેની છે ⚖️. 👑 દેવ હોય કે 👤 મનુષ્ય, 🐂 પશુ હોય કે 🐦 પક્ષી 👉 મારા માટે બધા સમાન છે. હું કોઈની જાત, પદ, વૈભવ કે સત્તા જોઈને નિર્ણય કરતો નથી ❌ માત્ર અને માત્ર કર્મના આધારે જ ન્યાય કરું છું ✔️ 📜 જેમ પ્રાચીન કાળથી ન્યાયપાલિકામાં કાયદા અને દંડવ્યવસ્થા રહી છે, તેમ મારી વ્યવસ્થાનો હેતુ પણ સમાજને અપરાધથી દૂર રાખવાનો છે, જેથી 🌱 અનીતિ રોકાય 🌼 સદાચાર વધે 🌍 સ્વચ્છ સમાજનું નિર્માણ થાય 🔆🧬 મારો વંશપરિચય અને નામપરંપરા ☀️ પિતા: સૂર્યનારાયણ 🌑 માતા: છાયા 👨‍👦‍👦 અમે પાંચ ભાઈ-બહેન છીએ — ⚖️ યમરાજ (અનુજ) 🌊 તાપી, 🌸 ભદ્રા અને 🌊 યમુના (બહેનો) 📖 શાસ્ત્રોમાં મને અનેક નામોથી ઓળખવામાં આવે છે. 🔹 શનૈશ્ચર 🔹 મન્દ 🔹 અર્કપુત્ર 🔹 સૂર્યસનુ 🔹 નીલ 🔹 અસિત 🔹 છાયાત્મજ ♑♒ મારું આધિપત્ય: મકર અને કુંભ રાશિ ⭐ નક્ષત્ર: પુષ્ય, અનુરાધા, ઉત્તર ભાદ્રપદ 🌗📊 જ્યોતિષીય તત્ત્વ અને ગ્રહગતિ 🕰️ હું અસ્ત થયા પછી ૩૮ દિવસે પુનઃઉદય થાઉં છું ⚖️ ઉચ્ચ રાશિ: તુલા 🔥 નીચ રાશિ: મેષ 🏠 જન્મકુંડળીમાં હું — 8️⃣ અષ્ટમ 🔟 દશમ 1️⃣2️⃣ દ્વાદશ ભાવનો કારક છું 👑 તુલા, મકર, કુંભમાં જન્મે — રંકથી રાજા 👑 ➖ મિથુન, કર્ક, કન્યા, ધન, મીન — મધ્યમ પરિણામ ⚠️ મેષ, સિંહ, વૃશ્ચિક — પરીક્ષા અને સંઘર્ષ ✋ હસ્તરેખામાં — મધ્યમા આંગળી નીચે મારું સ્થાન 🔢 અંકજ્યોતિષમાં — તારીખ 8️⃣ 17️⃣ 26️⃣ 🪐 હું ૩૦ વર્ષમાં સમગ્ર રાશિચક્રનું પરિભ્રમણ કરું છું 📉 જીવનમાં સામાન્ય રીતે ૩ વાર સાડાસાતી આવે છે. ⚖️📜 મારો સિદ્ધાંત — દંડ નહીં, સુધારણા 📖 “जाको प्रभु दारुण दुःख देहीं, ताकी मति पहिले हरि लेहीं।” 🧠 જ્યારે દંડ આપવો હોય, ત્યારે પહેલા બુદ્ધિની કસોટી થાય છે. 🔁 દંડનો હેતુ વિનાશ નહીં, પરંતુ પરિવર્તન અને સુધારણા છે. 🙏 જો જાતક સુધરી જાય — ❌ સજા સમાપ્ત ✅ પુનઃસ્થાપના 💰 મારી દશા પછી ધન, વૈભવ અને પ્રતિષ્ઠા 🚫⚠️ મારી અદાલતમાં દંડયોગ્ય કર્મો ❌ ભ્રષ્ટાચાર ❌ ખોટી સાક્ષી ❌ વિકલાંગો અને ભિખારીઓનું અપમાન ❌ ચોરી, લાંચ, છેતરપિંડી ❌ જુગાર, નશો 🍷🚬 ❌ વ્યભિચાર, પરસ્ત્રીગમન ❌ માતા-પિતાનુ અપમાન ❌ કીડી, કુતરાં, કાગડાને મારવું ⚖️ 👉 દરેક કર્મની સજા નિશ્ચિત છે ⚫👨‍⚖️ કાળો રંગ અને ન્યાયનું પ્રતીક ⚫ કાળો રંગ = નિષ્પક્ષતા 👨‍⚖️ ન્યાયાધીશ અને વકીલ કાળો ગાઉન ⚖️ ન્યાયની દેવીની આંખે કાળી પટ્ટી 🛕✨ મારું ચમત્કારિક મંદિર 📍 શનિ શિંગણાપુર — નાસિક, મહારાષ્ટ્ર ☄️ ઉલ્કાપિંડ સ્વરૂપે પ્રગટ પ્રતિમા 🚫 અહીં ચોરી અશક્ય 🏠 તાળા વગરના ઘર 🛡️ પૂર્ણ રક્ષા અને વિશ્વાસ 📚🔥 પૌરાણિક સાક્ષીઓ 🟤 પાંડવોનો વનવાસ 🟣 રાવણની દુર્ગતિ 👑 વિક્રમાદિત્ય 🙏 હરિશ્ચંદ્ર 💍 નળ–દમયંતી 🐒 હનુમાનજીના ભક્તોને હું કદી અકારણ પીડા આપતો નથી. 🙏🪔 મારી કૃપા માટે ઉપાયો 🔸 હનુમાનજી ઉપાસના 🔸 સૂર્ય ઉપાસના 🔸 શનિ ચાલીસા / અષ્ટક 🔸 પીપળા વૃક્ષની પૂજા 🔸 દશરથ / પિપ્પલાદ શનિ સ્તોત્ર 🔸 જ્યોતિષીય સલાહથી નીલમ/જાંબુનિયો 🔸 કાળા ઘોડાની નાળની વીંટી ✨ સત્કર્મ કરો — શનિ ભય નહીં, રક્ષણ બની જશે ✨ 🙏 જય શનિદેવ 🙏 #🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ #🧿દોષ અને ઉપાય #✍️શનિદોષ ઉપાય💫 #ૐ_શિવોહમ્ #જ્યોતિષાચાર્ય_લલિતદાદા #IndianAstrology #SpiritualIndi
17 likes
1 comment 14 shares