ShareChat
click to see wallet page

#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।। કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️ વિક્રમ સવંત - ‼️2️⃣0️⃣8️⃣2️⃣‼️ 🔻🔻🔻- ફેબ્રુઆરી - 🔻🔻🔻 ‼️0️⃣4️⃣▪️0️⃣2️⃣▪️2️⃣6️⃣‼️ મહા વદ - ૩ - ત્રીજ - બુધવાર 🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻 શ્રી રણછોડજી મંદિર ડાકોર માં સુરત નાં એક વૈષ્ણવ દ્વારા અલૌકીક એવો મોર મુકુટ ભેટ આપવામાં આવેલ હતો. આજના દિવસે દર વર્ષે શ્રી ઠાકોરજીને મોર મુકુટ ધરાવવામાં આવે છે અને મોટો મહાભોગ ધરાવવામાં આવે છે. શણગાર આરતી પહેલાં તિલક કરવામાં આવશે. આખો દિવસ શ્રી ઠાકોરજી ને શિર પર મોર મુકુટ રહ્યા બાદ શયનભોગ ની આરતી બાદ ઇન્ડી પિંડી ની વિધિ બાદ ઉતારવામાં આવે છે…🙏 🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺 આજ ના શ્રી રાજા રણછોડના મંગળા આરતી દર્શન..!! 🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺 🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏

403 એ જોયું