*ઉપવાસમાં આ ભૂલ ના કરતા*
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક
👨⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ
📞 મોબાઈલ: 9925311320
📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર
ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz
ઉપવાસમાં આ વસ્તુઓ ટાળવી જરૂરી છે
❌ સાબુદાણા
❌ બટાટા
❌ મગફળી
❌ કાજુ, બદામ, અખરોટ વગેરે
❌ કેળું
❌ દૂધ
❌ તળેલા ફરાળી ખોરાક (ચેવડો, વેફર વગેરે)
આયુર્વેદ મુજબ ઉપરોક્ત મોટા ભાગના ખોરાક ગુરુ (પચવામાં ભારે), કફવર્ધક અને જઠરાગ્નિ પર ભાર મૂકનારા છે. તેથી ઉપવાસનો મુખ્ય હેતુ—પાચનતંત્રને આરામ આપવો, જઠરાગ્નિને પ્રદીપ્ત કરવો અને શરીરમાં લાઘવ (હળવાશ) લાવવો—પૂર્ણ થતો નથી.
યાદ રાખો:
ઉપવાસનો અર્થ માત્ર અનાજનો ત્યાગ નથી, પરંતુ જઠરાગ્નિને આરામ આપીને શરીરને લાઘવ તરફ લઈ જવાનો છે.
#આયુર્વેદ ભારત #🥥 મહાશિવરાત્રી પૂજા & ઉપવાસ #નવરાત્રી ઉપવાસ #વ્રત અને ઉપવાસ #ઉપવાસ
7K views • 3 days ago
*કયુ અનાજ સૌથી શ્રેષ્ઠ?*
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક
👨⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ
📞 મોબાઈલ: 9925311320
📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર
ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #હેલ્ધી ખોરાક #અનાજ
552 views • 2 days ago