Dada Bhagwan
559 views
14 hours ago
આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય? ચિંતા ના થાય, 'વરીઝ' ના થાય. આધિ, વ્યાધિ, ઉપાધિમાંય સમાધિ રહે, એ આત્મજ્ઞાનની નિશાની. એ સિવાયની વાતો કરે તે આકાશકુસુમવત્ જેવી વાતો કહેવાય! - દાદા ભગવાન #✨આધ્યાત્મિક વિચાર📜