ફોલો
‼️cute 🅱️Haravad ‼️
@1551843144
3,122
પોસ્ટ
3,899
ફોલોઅર
‼️cute 🅱️Haravad ‼️
711 એ જોયું
24 દિવસ પહેલા
*શ્યામજી કૃષ્ણ વર્મા* જન્મદિવસ...૪-૧૦-૧૮૫૭. 🔸️વતન : માંડવી, કચ્છ-ગુજરાત. 🔸️મુંબઈની પાઠશાળામાં તેઓશ્રીએ પાણિનીના વ્યાકરણથી શંકરાચાર્યના ભાષ્યનો અભ્યાસ કરેલ. 🔸️ *મહર્ષિ દયાનંદ સરસ્વતી* શ્યામજીના સંસ્કૃતના જ્ઞાનથી પ્રભાવિત થઈને કહ્યું, *બેટા! તું વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિનું ત્યાંના લોકોને ભાન કરાવ.* 🔸️શ્યામજી લંડન જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપક વિલિયમ મોનીયેરના તેવો સહાયક બને છે. 🔸️સંસ્કૃત સાથે સાથે કાયદાનો અભ્યાસ કરી શ્યામજી બેરિસ્ટર થઈ સ્વદેશ પરત આવે છે. 🔸️ *લોકમાન્ય તિલક* સાથે તેમને પરિચય આવે છે અને લોકમાન્ય તિલક તેમને કહે છે *પરદેશમાં જઈને ત્યાંના લોકોને ભારતની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપો*. 🔸️લંડન જઈ તેઓશ્રીએ *ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ અખબાર* શરૂ કરેલ. 🔸️લંડનમાં તેઓશ્રીએ *ઈન્ડિયા હાઉસ* ની સ્થાપના કરેલ. 🔸️ *વિનાયક સાવરકર, મદનલાલ ધીંગરા* જેવા કેટલાય ક્રાંતિકારીઓને શિષ્યવૃત્તિ આપી અભ્યાસ માટે તેમણે ઈંગ્લેન્ડ બોલાવ્યા હતા. 🔸️ઈન્ડિયા હાઉસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું. મદનલાલ કર્જન વાયલીની હત્યા કરતા બ્રિટન સરકારે ઈન્ડિયા હાઉસ બંધ કરી દીધું હતું. 🔸️શ્યામજીને લંડન છોડી પેરિસ જતા રહેવું પડ્યું. ત્યાં તેઓશ્રીએ *ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ કામા* નો ભેટો થયો અને પેરિસમાં તેમને માં ભારતીની સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી. 🔸️પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા તેમને પેરિસ છોડવું પડ્યું અને જીનીવા જવું પડ્યું. 🔸️તેઓશ્રીને આંતરડાની બિમારી થાય છે. #રાષ્ટ્રીય_વિમર્શ .. *માતૃભૂમિની મુક્તિ માટે તન-મન-ધન સમર્પિત કરનાર વીરોને શત શત વંદન*. *વિવિધ વાતોને જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
‼️cute 🅱️Haravad ‼️
596 એ જોયું
24 દિવસ પહેલા
`ટપાલ ટિકિટ ~ વીર સાવરકર` _*ઈન્દિરાજી ગાંધી* ઈન્દિરાજી ગાંધીએ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના ૧૧ હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને ૧૯૮૩માં ફિલ્મ ડિવિઝનને વિવિધ સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો. `ઈન્દિરાજી - ભારતના મહાન સપૂત વીર સાવરકર` #રાષ્ટ્રીય_વિમર્શ .. *ભારતમાતાના વીર સપૂતોને વંદન* *વિવિધ વાતોને જાણવા*.... https://aratt.ai/@rashtriyvimarsh7 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી અને https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
See other profiles for amazing content