*સંસ્કૃત દિવસ - ૯ ઓગસ્ટ* હાર્દિક અનંત શુભકામનાઓ. > સંવિધાન સભામાં `ડૉ.બાબાસાહેબ આંબેડકર` ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૯ એ *સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવા પ્રસ્તાવ રાખ્યો હતો*. તેને ૧૬ લોકોનો ટેકો હતો. તે બધા લોકો હિન્દી ઉત્તર પ્રદેશોના હતા. અરે❗ પશ્ચિમ બંગાળના મુસ્લિમ વિદ્વાન *નઝીરુદ્દીન અહમદે* `સંસ્કૃતને મહાનતમ ભાષા` ગણાવી તેને સમર્થન આપ્યું હતું. પરંતુ *જવાહરલાલ નહેરુ* એ તેનો વિરોધ કરતા આ પ્રસ્તાવ ઉડી ગયો હતો. > મહાન વૈજ્ઞાનિક *ડૉ.સી.વી રમણ, ડૉ. કે.એન કાત્જુ* જેવા વિદ્વાનોએ પણ સંસ્કૃતને `દેશની ભાષા` બનાવવા પક્ષ રાખ્યો હતો. > ઈ.સ.૧૯૫૬-૫૭માં *સંસ્કૃત આયોગે* પોતાનો રિપોર્ટ આપ્યો તેમાં સંસ્કૃતને `રાષ્ટ્રભાષા` બનાવવાની જોરદાર તરફેણ કરી હતી. *સંદર્ભ*: જયવંત પંડ્યા_અબીલ ગુલાલ,ગુજરાત મિત્ર,દિનાંક ૩ ઓગસ્ટ ૨૦૨૫ રવિવાર #રાષ્ટ્રીય_વિમર્શ ... `સંસ્કૃત મહાનતમ ભાષા` *વિવિધ વાતો જાણવા*..... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #👇વર્તમાન માહિતી🤔 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી આ ચેનલને ફોલો કરો.
11 likes
12 shares

More like this