#📢20 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ
મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો. #😲ગરીબ રથ ટ્રેનમાં લાગી આગ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🗞️ ગુજરાત અપડેટ્સ @≛⃝ 🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟ ✨✮⃝