શ્રી સીમંધર સ્વામી કોણ છે?
શ્રી સીમંધર સ્વામી જીવંત તીર્થંકર ભગવાન છે, તેઓ મહાવિદેહ ક્ષેત્ર નામની જુદી દુનિયામાં અત્યારે હાજર છે. સીમંધર સ્વામી ભગવાનને ઓળખી, તેમની ભક્તિ કરવાથી, તેમનું શરણું પ્રાપ્ત કરવાથી કલ્યાણ થાય.
શ્રી સીમંધર સ્વામી વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/0L7TE65g
#🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #✨આધ્યાત્મિક વિચાર📜 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ


