શબ્દોની રમઝટ 📃
એક પ્યાલો દૂધ ચઢાવીને ભગવાનને રીઝવાશે કેવી રીતે,
જ્યારે મનમાં જ કોઈ માટે ઝેર ભરેલું હોય?
પૂજા તો ભગવાનની સામે થાય છે,
પણ પરીક્ષા તો માણસના વર્તનની થાય છે.
એક પ્યાલો દૂધથી ભગવાનને રીઝવવા નીકળ્યા છો,
પહેલા મનમાંથી છલ-કપટનો એક ટીપું તો કાઢો;
ભગવાનને પ્રસાદ કરતાં વધારે,
તમારા મનની સચ્ચાઈ ગમે છે. #✍ મારી રચના #✍️ જીવન કોટ્સ #📜 શાયરી #👫 મારા મિત્ર માટે #👌બેસ્ટ સ્ટેટ્સ📱