એક પ્યાલો દૂધ ચઢાવીને ભગવાનને રીઝવાશે કેવી રીતે, જ્યારે મનમાં જ કોઈ માટે ઝેર ભરેલું હોય? પૂજા તો ભગવાનની સામે થાય છે, પણ પરીક્ષા તો માણસના વર્તનની થાય છે. એક પ્યાલો દૂધથી ભગવાનને રીઝવવા નીકળ્યા છો, પહેલા મનમાંથી છલ-કપટનો એક ટીપું તો કાઢો; ભગવાનને પ્રસાદ કરતાં વધારે, તમારા મનની સચ્ચાઈ ગમે છે. #✍ મારી રચના #✍️ જીવન કોટ્સ #📜 શાયરી #👫 મારા મિત્ર માટે #👌બેસ્ટ સ્ટેટ્સ📱
19 shares

More like this