Nirav
749 views • 5 days ago
This is a nice quote, have a look:
"કર્તા હોય તો કર્મ બંધાય. કર્તા થયો માટે ભોક્તા છે. કર્મ તો ફાચર છે વચ્ચે! કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત’ ચલાવે છે. ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ક્ષેત્ર ભેગું કરે અને બધા સંયોગ ભેગા કરી આપે ત્યારે કાર્ય થાય!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4142)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #👏દાદા ભગવાન પરિવાર👏 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા #✍️ જીવન કોટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
6 shares