Gautam Vaghela
6K views 12 hours ago
#સમરસતા_સંકલ્પ_અભિયાન_અંતર્ગત_કળશ_યાત્રા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશ સ્વીકાર કર્યો ખેડા જિલ્લામાં કળશ યાત્રાની કમળા ગામેથી શરૂઆત કરી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્થાપિત કરવામાં આવી.... #નડિયાદ
57 likes
57 shares

More like this