Nirav
731 views • 18 days ago
This is a nice quote, have a look:
"‘જ્ઞાની’ સકામ કર્મેય કરતા નથી ને ‘નિષ્કામ કર્મે’ય કરતા નથી. ‘સકામ કર્મ’ કરો તો બંધન ને ‘નિષ્કામ કર્મ’ કરો ત્યાંય બંધન છે! જ્યાં કંઈ પણ કરવાની લાગણી છે ત્યાં બંધન છે!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4130)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #👏દાદા ભગવાન પરિવાર👏 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
17 shares