`બાબાસાહેબ ડૉ.આંબેડકર` લખે છે... *"....જે રીતે રામાનુજાચાર્ય એ જગ્યાએ જગ્યાએ અછૂતો માટે દેવાલય ખોલ્યા. એવી જ રીતે _ચૈતન્ય ગુરુ_ એ જગન્નાથનું મંદિર સૌને માટે ખુલ્લું કર્યું. આજે અનેક વર્ષોથી જગન્નાથના મંદિરમાં સૌ સમાન છે. એમ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે. ખાવા-પીવા તથા સ્પર્શને લઈને ત્યાં કોઈ જાતિ વિશેષને દૂર રાખવામાં આવતા નથી. ત્યાં અસ્પૃશ્યતાની પ્રથા નથી. અછૂત અને બધી જ જાતિના લોકોને જગન્નાથ પાસે જવાની અનુમતિ છે. ..."* #રાષ્ટ્રીય_વિમર્શ .. `ભગવાનને તો સૌ સમાન છે,` `મનુષ્ય શા માટે ભેદ રાખે❓` ગામનું શ્રદ્ધાકેન્દ્ર મંદિરને ગણવું, ભેગા મળી ગામનું ભલું કરવું, નાત-જાત ભૂલીને ભેગા ભળવું રે.. સમરસતાનું કામ બધે કરવું છે. *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #💼 સરકારી નોકરીની માહિતી #📕 કારકિર્દી ટિપ્સ ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
14 likes
8 shares

More like this