Ame Surati
770 views • 8 hours ago
#😢ફેમસ અભિનેતાનું 80 વર્ષે નિધન #સુરત સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી ૐ શાંતિ: 🙏
ભારતીય સિનેમાએ આજે એક વધુ દમદાર કલાકાર ગુમાવ્યો છે. પ્રદીપ સિંહ રાવતે પોતાના અભિનયથી માત્ર વિલનના પાત્રોને જ નહીં, પરંતુ દરેક ભૂમિકાને એક અલગ ઓળખ આપી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ તાજેતરમાં ફરી સ્વાસ્થ્ય બગડતાં તેમનું નિધન થયું છે. તેમના નિધનથી ફિલ્મ જગત અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી છે. આ સમગ્ર માહિતી તેમના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારી દ્વાર સ્પષ્ટ કરવામાં આવી છે.
'લગાન'ના દેવા, 'ગજની'ના ખતરનાક વિરોધી પાત્ર અને B.R. ચોપરાની 'મહાભારત'માં અશ્વત્થામાના અભિનય માટે તેઓ હંમેશા યાદ રહેશે. તેમના અભિનયની છાપ હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય સિનેમામાં પણ અમીટ રહી છે.
Pradeep Singh Rawat death, Bollywood actor Pradeep Rawat, Ghajini actor, Lagaan Deva, Mahabharat Ashwatthama, Bollywood news, Indian cinema, celebrity obituary
#BollywoodNews #PradeepRawat #IndianCinema #PradeepRamsinghRawat #OmShanti
14 likes
8 shares