c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning
🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 - ShareChat
https://youtu.be/oQ4r5Bj88w4?si=8hAPPz2bewkWi-3b ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
youtube-preview
https://youtu.be/oQ4r5Bj88w4?si=8hAPPz2bewkWi-3b #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
youtube-preview
🥀श्री हरि चरित्र-whatsapp🥀: Jay Swaminarayan: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           ત્યાર પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજને ત્યાં મૂકીને રામપ્રતાપ-ભાઈને સાથે લઈને, ગામ અસનારામાં ભિક્ષુક તિવારીને ત્યાં ભાગવતની સપ્તાહ વંચાતી હતી તે સાંભળવા સારૂં જતા હતા. તે સમયે પંડિત વિગેરે સભાના માણસો ધર્મદેવનું સન્માન કરીને તે સભામાં બેસારતા હતા. તે આખો દિવસ કથા સાંભળીને પાછા છપૈયાપુર આવીને થોડાક દિવસ ત્યાં રહીને ચાલવાની તૈયારી કરી. તે સમયે મોતી તરવાડીએ પોતાના બે ભાણેજને રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને વળાવ્યા સતા, અયોધ્યાપુરીને વિષે આવતા હતા. ત્યારે ત્યાં ધર્મદેવના શરીરે થોડી થોડી જવરની કસર હમેશાં રહેતી હતી. એમ શ્રી અયોધ્યા-પુરીમાં રહેતા થકા એક દિવસે ઘનશ્યામ મહારાજ તથા પોતાના સખા દિલ્લીસંગ, માનસંગ, અને શ્યામચરણ તથા હરદેશ્વર વૈરાગી એ આદિક બીજા કેટલાક સખાઓને સાથે લઇને સરયૂગંગામાં રામઘાટે જઈને સ્નાન કરતા હતા. ત્યાર પછી ત્યાંથી ઉગમણી બાજુ આંબાના વૃક્ષ નીચે રેતનો મોટો ચોતરો કરીને પોતાના સખાઓ સહિત તેના ઉપર બેસતા હતા. અને સામસામા રામચંદ્રજીના જન્મ સમયની વાર્તા કરવા લાગ્યા. તે સમયે પોતાની ઇચ્છા થકી ફરતા ફરતા નારદમુનિ ત્યાં આવ્યા. તે કેવા હતા.તો હાથમાં વેણું નામનું વાજીંત્ર વગાડતા હતા. અને ભગવાનના ગુણનું વર્ણન કરતા, એવા આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને વિનંતી પૂર્વક બોલ્યા જે, હે પ્રભો ! હે ભગવન્! તમો તો અનંત જીવોના આત્યન્તિક મોક્ષને અર્થે પ્રગટ થયા છો.અને આ મનુષ્ય દેહ ધારણ કરીને તમો જે જે કાર્ય કરશો તેને હું તમારા સખાઓને સાંભળતે સતે વર્ણન કરી બતાવું છું અને તે જગ્યાએ હું પણ તમારો સેવક તમારાં દર્શન કરવા સારૂ આવીશ અને તમારાં કરેલાં કાર્યોને હું જોઈશ. હે રામશરણજી! એમ પ્રાર્થના કરીને નારદમુનિ ઘનશ્યામ મહારાજને વિનંતિ કરીને આગળ જે જે ચરિત્રો કરશે, તેને નારદજી પ્રથમથી કહી બતાવતા હતા જે, હે ઘનશ્યામ ! તમો પ્રથમ તો અહિંથી તમારાં માતાપિતાની સાથે છપૈયાપુરને વિષે જશો. અને ત્યાં જઈને તમારાં માતાપિતાને દિવ્ય ગતિ આપીને તમારા સમીપમાં રાખશો તથા બ્રહ્માદિક સર્વે દેવતા આવશે તેમને તમો ફરીથી આવવાની ના પાડશો. તથા તમો પાછા અયોધ્યાપુરીમાં આવીને થોડાક દિવસ રહીને વનવિચરણ કરવા માટે નીકળશો. તથા તે વનમાં અનંત જીવોનો મોક્ષ કરશો. તથા ત્યાં અનંત અસુરોનો પોતાની દ્રષ્ટિથી પરાભવ કરશો. તથા ગોરખપુરમાં સંજયના ખેતરમાં બે દિવસ રહીને તેની સેવા અંગીકાર કરતા સતા તેને વરદાન આપીને, ત્યાં થકી જનકપુરીમાં જશો. અને ત્યાંથી દીઘાઘાટે હરિહર ક્ષેત્રે થઈને પાંચ ગાઉના પહોળા પાટવાળી જે નદીઓનો સંગમ તેમાં તરીને સામા કિનારે જશો. અને ત્યાંથી ગયાજી જઇને માતાપિતાનું શ્રાદ્ધ સરાવીને પાછા ત્યાં થકી ચાલશો. તે પુલહાશ્રમમાં જઈને તમો મહા તપશ્ચર્યા કરશો. તેથી સૂર્યનારાયણ પ્રસન્ન થશે અને તેમનાથી વરદાન પામશો. તથા શ્વેતશિખરી પર્વત ઉપર વિચરણ કરશો. તથા ગોપાળયોગી પાસે અષ્ટાંગ યોગ શીખશો. અને તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને મોક્ષ પમાડશો. તથા બુટ્ટોલ નગરમાં રાજાને પોતાને શરણે લેશો.તથા મયારાણીનાં કઠણવચન સહન કરીને પોતાના શરીરનું દમન કરીને રૂધિર માંસને સૂક્વી નાખશો. તથા સીરપુરના રાજાની સેવા અંગીકાર કરશો. તથા પિબેકને જીતશો. નવલખા પર્વત ઉપર નવલાખ યોગીને નવલાખ સ્વરૂપે થઇને એકી સાથે મળશો. તેથી તેઓ પરમ પદને  પામશે. તથા સત્રધર્મા રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપશો. સીરપુરના રાજાની સેવા અંગીકાર કરશો. તથા જગન્નાથપુરીમાં આવીને અસુરોને મોહ ઉપજાવીને તેનો પરાભવ કરશો. તથા ભાગવત ધર્મને પ્રવર્તાવશો. તથા સર્વે તીર્થમાં રહેનારા જનોનો દુરાચાર ત્યાગ કરાવશો. તથા સેતુબંધ રામેશ્વર જશો તથા દક્ષિણ દેશમાં શિવકાંચી, વિષ્ણુકાંચી, વિઠુબા, આદિક કેટલાંક તીર્થને સચેતન કરતા સતા બુદેલખંડ દેશને ઓળંગીને નાસિક, ત્ર્યંબક જશો અને ત્યાં તાપી નદીમાં સ્નાન કરતા સતા કેટલાક દિવસ તે તીર્થમાં રહીને સુરત બંદર શહેરમાં જશો. અને ત્યાં થકી તાપી નદી ઉતરીને ભરૂચ શહેરમાં આવશો. અને ત્યાં નર્મદા નદીમાં ભૃગુઋષિના આશ્રમમાં કેટલાક દિવસ રહેતા સતા ગુજરાત દેશને ઉલ્લંઘીને ભાલ દેશમાં ભીમનાથમાં જશો. અને ત્યાં થકી માંગરોળ બંદર જશો. એવી રીતે તીર્થાટન કરતા સતા લોજપુરમાં જશો. અને ત્યાં મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરશો. તથા પીપલાણા ગામમાં ઉદ્ધવના અવતારરૂપ રામાનંદ સ્વામીને મળશો. તથા તેમનાથી દીક્ષા ગ્રહણ કરીને નારાયણ મુનિ નામે વિખ્યાત થશો. તથા રામાનંદ સ્વામીને દિવ્યગતિ આપતા સતા સત્સંગમાં વિચરણ કરીને અનંત જીવને સમાધિઓ કરાવશો. તથા જેતલપુર અને ડભાણ વિગેરે ગામોમાં મોટા મોટા મહારૂદ્ર, અતિ રૂદ્રાદિક વિષ્ણુયાગ કરશો. તથા અષ્ટપ્રકારનું બ્રહ્મચર્ય પળાવશો. તથા દેશાન્તરમાં મુક્ત મુમુક્ષુએ અવતાર લીધેલા તે સર્વેને બોલાવીને પોતાના સમીપે રાખશો. તથા અનંત બાઈભાઈને પોતાના આશ્રિત કરશો. તથા અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી એ બે તમારા ભત્રીજાને તમો દત્તક પુત્ર કરીને આચાર્યપદ આપશો. તથા શ્રીનગરને વિષે નરનારાયણ દેવની સ્થાપના કરશો. તથા વડતાલને વિષે લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કરશો. તથા ભુજનગરમાં નરનારાયણ દેવનું સ્થાપન કરશો. તથા શ્રીગઢપુરને વિષે શ્રીગોપીનાથ દેવનું સ્થાપન કરશો. તથા શ્રીવિરાટનગરમાં શ્રીમોરલીમનોહરદેવનું સ્થાપન કરશો. તથા જીર્ણગઢને વિષે રાધારમણદેવની સ્થાપના કરશો. તથા ધોલેરા બંદરને વિષે મદનમનોહરદેવનું સ્થાપન કરશો. એવી રીતે એ સર્વે મંદિરોમાં તમારા હાથે દેવનું સ્થાપન કરશો. વળી તે સિવાય પણ બીજાં અનંત મંદિરો થશે. અને વળી સત્સંગી જીવન તથા સર્વે શાસ્ત્રનું દોહન કરીને શિક્ષાપત્રીની રચના કરશો. તથા આ પૃથ્વી ઉપર ઘરોઘર તમારું પૂજન થશે. તથા પોતાના શરણે રહ્યા જે જીવ પ્રાણીમાત્ર તે સર્વેને અંતે અક્ષરધામની પ્રાપ્તિ કરાવશો. આવી રીતે સર્વે ઉપર કહ્યાં જે, અનેક ચરિત્રો તે તમો પૃથ્વી ઉપર કરશો. તથા અનેક ચમત્કાર દેખાડશો. ત્યાર પછી પોતાનો મનોરથ જે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. તથા અનેક જીવોને પોતાના શરણે લેવા રૂપ જે મનોરથ તેને પૂર્ણ કરીને કોટાન કોટીમુક્તથી વિંટાણા સતા બ્રહ્માદિકદેવે સ્તુતિને કર્યા સતા પોતાના અક્ષરધામમાં પધારશો. ત્યારે પોતાના દ્રઢ આશ્રિતજનોને અન્તર્યામીપણે મહા ધૈર્ય આપશો. હે નાથ ! હે દીનબંધુ ! હે સુખના સાગર ! હે ઘનશ્યામ ! તમો આ મેં પૂર્વે કહ્યાં એવાં સમગ્ર કાર્ય કરશો તેને હું જોઇશ. આવી રીતે નારદજી પુરુષોત્તમનારાયણ નરનાટચધારણ કરીને જે જે કાર્યો કરશે, તે સર્વે યથામતિ શ્રીહરિની સમક્ષ સખાઓના સાંભળતાં સરયૂગંગાના તટ ઉપર કહી બતાવતા હતા.                          🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
✋ જય સ્વામીનારાયણ - Slnee Swaminanayan GuukulRajlot Sansthan  Junagadh Gwuke | Ziulsej 3150112 2, c12ll (coll} Slnee Swaminanayan GuukulRajlot Sansthan  Junagadh Gwuke | Ziulsej 3150112 2, c12ll (coll} - ShareChat
🍃🍃🌼🍃🍃 🥀 મહા સુદ-૦૫ વસંત પંચમી...                  આજે વસંત પંચમીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા અર્ચના પણ થાય છે. લોકો પીળા રંગના વસ્ત્ર પહેરીને દેવી સરસ્વતીની પૂજા કરે છે. કેટલાક લોકો વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે. બાળકોના શિક્ષણનો પ્રારંભ કરવા કે કોઈ નવી કળાની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાળુ આ દિવસે પીળા, સફેદ વસ્ત્ર ધારણ કરીને વિદ્યાની દેવીનું પૂજન કરે છે.                    પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે.                   વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.                વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવે હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ.               વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે.               વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા.                     શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે.  તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ.                           🍃🍃🌼🍃🍃 #🌞વસંતપંચમી🌞 #વસંતપંચમી ની શુભકામના
🌞વસંતપંચમી🌞 - @adeucengdederlerda claagenderderae3daad Cf j@d@v वर्शंत ्पंथभीनी शुले२छा.. @adeucengdederlerda claagenderderae3daad Cf j@d@v वर्शंत ्पंथभीनी शुले२छा.. - ShareChat
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - ೩ सुभ{ सर्वे भूर्तिभiं छे 4ए१ भूर्तिभांथी ५७I२ नथी. %ेभ पृथ्वीभiं २%४ छे तथा थानंत प६र्थ छे तेभ भूर्तिभां थनंत Xरङा२नi शुभ तथा थैश्वर्थ थनIधEभुSत छे ते भूर्ति थIIङ२ वृत्ति तथा थेsता२ थाथ त्थारे थ्े सुभ भवे छे. भो२t २I७ थर्धने g७े %४, 'भाञ[ो ' , त्थारे श्री॰ भ७ा२%४नी भागवी थेzeे कधुंथ थ१ावी गथुं. भाटे भूर्ति {(న विन। ५ी%ुं भIPIवL %ेवुं नथी. " ಐ ಡಿಣಣಿಐಡೊಂ ೌಂ ೩ सुभ{ सर्वे भूर्तिभiं छे 4ए१ भूर्तिभांथी ५७I२ नथी. %ेभ पृथ्वीभiं २%४ छे तथा थानंत प६र्थ छे तेभ भूर्तिभां थनंत Xरङा२नi शुभ तथा थैश्वर्थ थनIधEभुSत छे ते भूर्ति थIIङ२ वृत्ति तथा थेsता२ थाथ त्थारे थ्े सुभ भवे छे. भो२t २I७ थर्धने g७े %४, 'भाञ[ो ' , त्थारे श्री॰ भ७ा२%४नी भागवी थेzeे कधुंथ थ१ावी गथुं. भाटे भूर्ति {(న विन। ५ी%ुं भIPIवL %ेवुं नथी. " ಐ ಡಿಣಣಿಐಡೊಂ ೌಂ - ShareChat
https://youtu.be/IwFdIINrmEA?si=A_MejACK-SVZ4_Q6 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...             વળી એક સમયે છપૈયા પુરમાં મોતી તરવાડી ના ઘરે ભાઈ માધવચરણ ના વિવાહ હતા. તે વિવાહની કંકોત્રી અયોધ્યાપુરીમાં ધર્મદેવના ઘરે આવી. ત્યારે તે કંકોતરી વાંચીને પોતાના બે પુત્રોને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં આવતાં ધર્મદેવના શરીરે થોડીક તાવની કસર જણાતી હતી. તેથી ચાલી શકાયું નહિં. ત્યારે સર્વે એક વડના વૃક્ષ નીચે બેઠા, પછી રામપ્રતાપભાઈને કહ્યું જે, હે રામપ્રતાપ ! તમો પાણી લાવો, મને તરસ બહુ લાગી છે.ત્યારે ભાઈએ ચારે બાજુ એક ગાઉ ફરતાં જોયું, પરંતુ કયાંય પાણી મળ્યું નહિં. તેથી લોટો દોરી ખાલી હાથમાં લઈને નિરાશ થઈને પાછા આવતા દેખીને ઘનશ્યામ મહારાજ મનમાં વિચાર કરવા લાગ્યા જે, આ મોટાભાઈને પાણી ન મળ્યું અને દાદા બહુ તરસ્યા થયા છે. એમ સંકલ્પ કરતાં તુરત રસ્તાને કિનારે ખેતરમાં એક કૂવો માલૂમ પડતો હતો. ત્યારે તેમાંથી ભાઈ પાણીનો લોટો ભરી લાવી, ગાળીને પોતાના પિતાને જળપાન કરાવતા હતા. પછી તો જળપાન કરીને શાંતિ થઈ એટલે તે વૃક્ષ ઉપર સુડા, પોપટ, મેના વિગેરે હજારો પક્ષી બોલવા લાગ્યાં, તેના શોર થકી પાછી કસર જણાઈ. ત્યારે ધર્મદેવે કહ્યું જે, આ પક્ષીને વૃક્ષ પરથી ઉડાડી મૂકો તો ક્ષણવાર નિદ્રા આવે અને સારૂં થાય. ત્યારે ભાઇ પક્ષીઓને ઉડાડવા લાગ્યા.તે વખતે પક્ષીઓ ઉડી ઉડીને પાછાં ત્યાં ને ત્યાં બેસતાં હતાં. પરંતુ ઉડીને આઘાં ન ગયાં. ત્યારે ઘનશ્યામ મહારાજ પોતે સર્વે પક્ષીઓને સમાધિ કરાવતા હતા. ત્યારે પક્ષીઓ શાંતિથી એમ ને એમ બોલ્યા વિના બેસી રહ્યાં. પછી ધર્મદેવને બે ઘડી નિદ્રા આવી ગઇ. ત્યાર પછી ઉઠીને પાણીથી પોતાનું મુખ ધોઇને જળપાન કરીને ચાલવાની તૈયારી કરી. તે સમયે શ્રીહરિની ઇચ્છાથી તે સર્વે પક્ષીઓ તત્કાળ સમાધિમાંથી જાગીને ઉડી ગયાં. તે મહા અદ્ભુત ચરિત્ર જોઇને નાગપુર ગામના ક્ષત્રી દુનિયાસંગ તથા સાહેબદીન, છોટુ પાંડે આદિક કેટલાક જન આશ્ચર્ય પામતા સતા પોતપોતાના ખેતરમાંથી ઘરે જઈને તે વાર્તા સર્વેને કહેતા હતા. ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે છપૈયાપુરમાં આવતા હતા. અને મોતી તરવાડીએ બોલાવ્યા થકા ભોજન કરાવીને પાનબીડીઓ આપી, તે લઈને ચોતરા ઉપર બેઠા. પછી બીજા દિવસે ધર્મદેવ પોતાના બન્ને પુત્ર સહિત નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. તે સમયે પાણી થોડું હતું તેથી માછલાં આદિક જીવો તપીને સરોવરમાં મરતાં જોઇને ધર્મદેવના મનમાં ઘણી દયા આવી ગઈ અને એમ બોલ્યા જે, અરે ભગવન્ ! વરસાદને હજી વાર છે. અને આ બિચારા જીવો તાપે તપીને મરી જાય છે. એવો સંકલ્પ પોતાના પિતાનો અન્તર્યામીપણે જાણીને ઘનશ્યામ મહારાજ તળાવના વચ્ચે ઉભા રહીને પોતાના જમણા પગથી પૃથ્વી ઉપર અંગુઠો દબાવતા હતા કે તત્કાળ પાતાળગંગા ધારા રૂપે આવતાં હતાં. ત્યારે ધર્મદેવ તે પ્રવાહને ઉંચો ઉછળતો જોઈને મહા આશ્ચર્ય પામ્યા જે, આ તે શું ? ત્યારે શ્રીહરિ બોલ્યા જે, હે દાદા ! તમારા અંતઃકરણનો ઘાટ જોઈને પાતાળમાંથી ગંગાજીને અમોએ બોલાવ્યાં છે, તે જ્યાં સુધી તમારી મરજી હોય ત્યાં સુધી રાખીએ. એવું સાંભળીને પ્રસન્ન થયા થકા બોલ્યા જે, નારાયણ સરોવરમાં ત્રણ ધનુષ્યવા પાણી થાય એટલે બંધ કરો. ત્યારે તેવી રીતે પાણી ભરાઇ ગયા પછી ઘનશ્યામ મહારાજ પોતાની ઇચ્છા થકી બંધ કરતા હતા. હજારો પક્ષીઓ તરસ્યાં થયેલાં તે ભગવાનની પ્રસાદી જાણીને તત્કાળ નારાયણ સરોવરમાં આવીને જળપાન કરીને પોતપોતાની જાતીના શબ્દ બોલીને શ્રીહરિને પ્રસન્ન કરતાં હતાં. ત્યારે તેમાં કેટલાક પોપટ, મેના આદિક ચતુર પક્ષીઓને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે દાદા ! આ પોપટમાં શુકદેવજી પોપટનું રૂપ ધારણ કરીને અમારાં દર્શન કરવા સારૂં આવ્યા છે. એવું સાંભળીને તત્કાળ પોપટ રૂપી શુકદેવજી આવીને ધર્મકુંવર પાસે બેસતા હતા. ત્યારે તે પોપટને પોતાના હાથમાં લઇને આખા શરીરે હાથ ફેરવતા થકા બોલ્યા જે, હે શુકદેવજી! તમો પાછા સત્સંગમાં આવજો. તમારૂં શુકમુનિ એવું નામ ધરાવીને મારી સમીપમાં સદાકાળ તમને રાખીશ. એમ કહીને તે પોપટને છુટો મૂક્યો. એટલે સર્વેને દેખતાં સતાં તત્કાળ તે પોપટ અદ્રશ્ય થઈ ગયો. એવું ચરિત્ર જોઇને ધર્મદેવ આદિક તે તળાવ ઉપર આવેલાં જન સર્વે મહા આશ્ચર્ય પામતાં હતાં.                         🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - Shee eewawaeye Guxueat Sjet Soatho Ouuqrk C7uteu శిణ gulldl CjJIIUII ? Shee eewawaeye Guxueat Sjet Soatho Ouuqrk C7uteu శిణ gulldl CjJIIUII ? - ShareChat
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
જીવન કોટ્સ...✍🏻 - सभथे शभथे डe२त थे थाष्ठ थपावे छे g सृष्ि @% थदाावु छुं॰..तभे तो भात्र थतिनथ s২9[ থা ইমথ এ২ ২[০থা ৪ী..!! C Jqdqv g:uclld. सभथे शभथे डe२त थे थाष्ठ थपावे छे g सृष्ि @% थदाावु छुं॰..तभे तो भात्र थतिनथ s২9[ থা ইমথ এ২ ২[০থা ৪ী..!! C Jqdqv g:uclld. - ShareChat