c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી
🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - @ 21[2 520[ ೩[2 dru? ([z ೩-[8] gct ೭೮ शडे . परंतु %ेने siरध s२वु % नथी ते ९ुA शोधव। न। %... c.j. jadav 3: uclds @ 21[2 520[ ೩[2 dru? ([z ೩-[8] gct ೭೮ शडे . परंतु %ेने siरध s२वु % नथी ते ९ुA शोधव। न। %... c.j. jadav 3: uclds - ShareChat
https://youtu.be/zieokgS4Unc?si=-bgCBvbrjH4Z564w ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
youtube-preview
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - 9 3 3 0 सुध्े @गवान भ%्ठाथ थने E-t[ QX[q 912 {[ भो2ानो %ोग-सभाञभ थाथ. सत्शंगभi तो 434s9 [িষথccঝা ২িণ #[ণ, ২{-মIণ, 9ইপ, Rru2dle e4le @lgei ua; 4e1 21 &e] गर७ए१ ४२वी नषि. धटे थे२५ुं गर७ए ४२वुं ने कड्ीनुं त्था२ ड२gुं. थ्ेभ न ४३ ने ५धुं गर७ए। ४३ तो @गवान भुढााथ थने विषथी थर्छ %वाथ. २शI२वI६ छवनुं ५l ५गUड छे तेथी २२I२वI६ तो भो2ानl शभागभनुं सुभ थावे. ச ೫ಡ[6ತ5u el eIcOc1lzoo] 9 3 3 0 सुध्े @गवान भ%्ठाथ थने E-t[ QX[q 912 {[ भो2ानो %ोग-सभाञभ थाथ. सत्शंगभi तो 434s9 [িষথccঝা ২িণ #[ণ, ২{-মIণ, 9ইপ, Rru2dle e4le @lgei ua; 4e1 21 &e] गर७ए१ ४२वी नषि. धटे थे२५ुं गर७ए ४२वुं ने कड्ीनुं त्था२ ड२gुं. थ्ेभ न ४३ ने ५धुं गर७ए। ४३ तो @गवान भुढााथ थने विषथी थर्छ %वाथ. २शI२वI६ छवनुं ५l ५गUड छे तेथी २२I२वI६ तो भो2ानl शभागभनुं सुभ थावे. ச ೫ಡ[6ತ5u el eIcOc1lzoo] - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         રામશરણજી ! વળી એક સમયે શ્રીજી મહારાજ શ્રીભુજ-નગરમાં ગંગારામભાઈના ઘેર બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમો છપૈયાપુરને વિષે ધર્મભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો. તે જન્મ ધારણ કરીને ત્યાં અનંત પ્રકારનાં બાળ-ચરિત્ર કર્યા તથા અમોને યજ્ઞોપવિત દીધી તથા અમારાં માતાપિતા ને દેહ ત્યાગ કરાવીને અમો વનવિચરણ કરવા માટે નીકળ્યા તે જનકપુરી થઈને, ફરતા ફરતા હિમાલયની ઝાડી ઉલ્લંઘીને પુલહાશ્રમને પામ્યા. અને ત્યાં ગંડકી નદીને કીનારે જ્યાં ભરતજીએ તપ કર્યું છે. ત્યાં અમો એક પગે ઉભા રહીને બાહુ ઉંચા રાખીને કેટલાક માસ તપ કર્યું, ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તે થકી વર પામીને ચાલ્યા તે કેટલાક દિવસે ફરત ફરતા નવલખા પર્વત ઉપર ચઢ્યા અને ત્યાં નવલાખ જોગી અમારે અર્થે તપ કરતા હતા તેમને સિદ્ધગતી આપીને ત્યાં થકી ચાલ્યા, તે શ્રીજગન્નાથપુરીમાં આવ્યા અને ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરતા થકા ચાલ્યા, તે દક્ષિણ દેશને ઉલ્લંઘીને રૈવતાચલ પર્વતની છાયામાં પીપલાણા ગામને વિષે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણીક લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે સ્વામીએ જાણ્યું જે, મેં પ્રશ્ન પૂછયો તેનો ઉતર ન કર્યો અને આતો મહારાજે બીજી વાત કરી. ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું જે, હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ જેવી લીલાની વાર્તા કરી હતી તેવીજ રીતે વળી ફરીથી તેની તે વાર્તા કરતા હતા. છતાં પણ સ્વામીને સમજણ પડી નહીં. ત્યારે અતિવૃદ્ધ સદાનંદ સ્વામીએ કહ્યું જે, હે સ્વામી !શ્રીજી મહારાજે કેવી રૂડી શાંતિ થવાના ઉપાયની વાર્તા કરી પણ તમોને સમજણ ન પડી. જુઓને, પૂર્વે પણ શ્રીવ્યાસ મુનિએ સત્તર પુરાણ કર્યાં પરંતુ પોતાને શાંતિ થઇ નહીં. ત્યારે નારદજીએ કહ્યું જે, તમોએ શ્રીકૃષ્ણ ભગવાનનાં બાળ ચરિત્રોનું વર્ણન કર્યું નથી. ત્યાં સુધી તમોએ કંઇ કર્યું નથી. તેવું સાંભળીને શ્રીમદ્ભાગવત કર્યું. ત્યારે પોતાને શાંતિ થઇ. તેમ આપણે પણ શ્રીજી મહારાજનાં બાળ-ચરિત્રનું અંતરમાં ચિંતવન કરવું અને તે લીલા નિત્યે ગાવી અને સાંભળવી, એવી ઘણીક મહિમાની વાર્તા કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાતી હતી. ત્યારે પોતે જાણ્યું જે, આ શ્રીજી મહારાજનાં બાળચરિત્રમાં જેવી શાંતિ છે તેવી શાંતિ કોઇ પદાર્થમાં નથી. એમ જાણીને શ્રીજી મહારાજને અતિ પ્રેમમગ્ન થઇને દંડવત્ સ્તુતિ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, બે હાથ જોડીને પગે લાગતા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજના જન્મથી આરંભીને સ્વધામમાં પધાર્યા ત્યાં સુધીનાં ચરિત્રનું શાસ્ત્ર ધર્માખ્યાન પોતે કરતા હતા. હે રામશરણજી ! આ શ્રીજી મહારાજનાં બાળચરિત્ર જે કોઈ જન રોગાદિકે કરીને મહા કષ્ટને પામેલો હોય તથા રાજ્યસમૃદ્ધિએ કરીને અવરાઇ ગયેલો હોય તે સર્વેજન શ્રદ્ધાએ સહિત પ્રેમમગ્ન થઈ ગાશે, સાંભળશે તથા જે કોઈ પ્રાણી અતિશય પાપી હોય તેના કાનમાં અજાણ્યે શબ્દ પડશે એટલે તેની સર્વે પિતૃઓ સહિત ઈકોતેર પેઢીનો ઉદ્ધાર થશે. અને અત્યંત મોક્ષ જે અક્ષરધામ તેને પામશે.                               🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - ShareChat
https://youtu.be/Gg_KxsSWe5k?si=ei6wSH2kzq-TWWSZ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી
🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - Good Morning QISIनुं भडान ड्यारेय पोतानुं थतुं नथी ५२ ಳulg थेवी %२ते थने स्वार्थी भाएसो 52134 uldl-ll &ldl 81 Cj jadav rajkot Good Morning QISIनुं भडान ड्यारेय पोतानुं थतुं नथी ५२ ಳulg थेवी %२ते थने स्वार्थी भाएसो 52134 uldl-ll &ldl 81 Cj jadav rajkot - ShareChat
https://youtu.be/q61tl-Xc2c4?si=0Nxk07WJCz8Y4IgK ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
youtube-preview
#🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
🙏 સ્વામિનારાયણ મંદિર - C.J Jadav SI२एI थो॰७्थुं नथी. %ो SI२एने  छवे ২[ lzcl $ ೫9 H೬2[o ] ] g5 1-1 ೩l[qu1-1 {11 4qa[ { {1 Elstq  5 813  1[3, 5tಐ विध्न ५ए८ थावे न७ि. तेने भान, भो॰त ड् sio वश्तु %ोर्छथे % न७ि. भाटे {H&IqI& $ साधुने $ ಘ 1I2 ಅ ೩1ತ 99 {೬I2[o 2[uಚ} মুণী नथी. डार्थभi साधुनो डयथांथे लाग[ २७्थो नथी. सन्भान थाथ तो sl७l ना२[ सशन्भान भणे थ्ने Y([' 4qಎಚi 21 4I५ वणञ्युं थ्ेभ %एावुं. 9f ೫ Gಬ5ತ el o1Ocrlooo C.J Jadav SI२एI थो॰७्थुं नथी. %ो SI२एने  छवे ২[ lzcl $ ೫9 H೬2[o ] ] g5 1-1 ೩l[qu1-1 {11 4qa[ { {1 Elstq  5 813  1[3, 5tಐ विध्न ५ए८ थावे न७ि. तेने भान, भो॰त ड् sio वश्तु %ोर्छथे % न७ि. भाटे {H&IqI& $ साधुने $ ಘ 1I2 ಅ ೩1ತ 99 {೬I2[o 2[uಚ} মুণী नथी. डार्थभi साधुनो डयथांथे लाग[ २७्थो नथी. सन्भान थाथ तो sl७l ना२[ सशन्भान भणे थ्ने Y([' 4qಎಚi 21 4I५ वणञ्युं थ्ेभ %एावुं. 9f ೫ Gಬ5ತ el o1Ocrlooo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            શ્રીજીમહારાજ ભુજ થકી ચાલ્યા તે ગામ કાળાતળાવ પધાર્યા અને ત્યાં સ્વામીની ઓરડીમાં પોતે ગાદીતકીયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને સર્વે ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. અને પોતાના મુખારવિંદ આગળ મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી,વિરક્તાનંદ સ્વામી એ આદિક સંત તથા સુથાર ભીમજીભાઈ, હરભમ તથા મનજી તથા રવજી એ આદિક બીજા કેટલાક હરિભક્ત બેઠા હતા અને તે સમયે શ્રીમદ્ભાગવતની કથા વંચાતી હતી. ત્યારે તે કથામાં એકાંતિક ભક્તોનો પ્રસંગ આવ્યો. તે સાંભળીને શ્રીજી મહારાજે ચપટી વગાડીને તે કથા બંધ રખાવી અને પોતે વાત કરવા લાગ્યા જે, ભગવાનનો એકાંતિક ભક્ત હોય તે પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમને પોતાના સ્વામી છે. એમ સમજીને પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું ધ્યાન સ્મરણ અને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને તથા મને કરીને ત્યાગી રહે અને જેટલાં પરમેશ્વરે વર્તમાન બાંધ્યા હોય તેમાં કોઇ પ્રકારનો ફેર પડવા દે નહીં. એવા હોય તે એકાન્તિક ભક્ત કહેવાય. એવા એકાન્તિક ભક્તની પ્રવૃત્તિ સૃષ્ટિમાં ક્યાંય ન હોય ત્યારે શ્રીનરનારાયણ દેવને વિષે રહે છે અને નરનારાયણ દેવ પોતે એકાન્તિક ભક્તની પેઠે વર્તિને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શીખવાડે છે, એવા આસમયને વિષે તો એક નારદજી છે અને બીજા આ સત્સંગમાં એવા ઘણાક છે અને અમો તો સર્વે મતપંથ જોઈ વળ્યા. પરંતુ કોઇ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન અને ત્યાગ નથી. અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ અને ઉપાસના નથી. એવી રીતની ઘણીક વાર્તા કરીને, વળી એમ બોલ્યા જે, હે સંતો ! હે હરિભક્તો ! આપણે એવો સંપ્રદાય ચલાવીએ કે વેદપુરાણને અનુસરીને કોઇ વાતની કસર રહે નહીં. એમ કહીને સર્વે સંત હરિભક્તે સહિત કીર્તન ગાતા ગાતા ત્યાં થકી પગપાળા ચાલ્યા તે નારાયણસરે સ્નાન કરવા પધાર્યા અને ત્યાં નારાયણસરમાં વિધિપૂર્વક સ્નાન કરીને રણછોડજી ત્રિકમજીનાં મંદિરમાં જઇને દર્શન કરીને કોટેશ્વર મહાદેવજીની જગ્યામાં જઇને ત્રણ દિવસ રહ્યા અને સદાવ્રતનું સીધું લાવીને જમતા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ તેરા આવીને અઢી માસ રહીને સર્વે સંત હરિભક્તોને ઘણાક પ્રકારની ત્યાગ-વૈરાગ્યની તથા પોતાના સ્વરૂપની દ્રઢતાની વાર્તા કરીને ભગવાનપણાનો નિશ્ચય કરાવતા હતા.                       🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#જય સ્વામિનારાયણ - %थ श्री २्वाभिना२थए %थ श्री २्वाभिना२थए - ShareChat