c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
🌅 Good Morning - पथाश शाथे @ंद्य थने धननी शाथे धर्भ छे थने ग्रतिष्ठा शाथे निर्भानी पघुं छे. GJa Jadav ூ ^991 @d moug पथाश शाथे @ंद्य थने धननी शाथे धर्भ छे थने ग्रतिष्ठा शाथे निर्भानी पघुं छे. GJa Jadav ூ ^991 @d moug - ShareChat
https://youtu.be/dwkb4sRokbs?si=i6TdO3Kwcmaay49g #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
youtube-preview
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - క్టీ भ७I२I%४ तथ़। भो२l 4ोतlन। थIIत्भाने विषे २६। वि२%भान छे थेभ %ाएीने glभ डोधाl&s भाथिङ ६I२ Olsवl ट्े नि थने २IIत्भाने विषे भूर्ति छे तेनुं खvis थनुशंधान २I५gु, तो थiत२भi भर्थाष्। डढेवाथ थने तेने भूर्त्ति न ट्वेजाथ तोपए। २IकषIतSI२ डढेवाथ. थंते थनIध६िभुडतनी श्थितिने पाभे छे. ಐuಡಿಣಣಿ ಐಡದುಷಾಂ క్టీ भ७I२I%४ तथ़। भो२l 4ोतlन। थIIत्भाने विषे २६। वि२%भान छे थेभ %ाएीने glभ डोधाl&s भाथिङ ६I२ Olsवl ट्े नि थने २IIत्भाने विषे भूर्ति छे तेनुं खvis थनुशंधान २I५gु, तो थiत२भi भर्थाष्। डढेवाथ थने तेने भूर्त्ति न ट्वेजाथ तोपए। २IकषIतSI२ डढेवाथ. थंते थनIध६िभुडतनी श्थितिने पाभे छे. ಐuಡಿಣಣಿ ಐಡದುಷಾಂ - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...        વળી એક દિવસે ધર્મદેવના આંગણામાં નગારાં વગાડનાર નટ આવ્યા. તે પોતાની રમતના ખેલ કરીને સર્વે જનોને રીઝવતા હતા. તેને જોવા સારું ઘનશ્યામ મહારાજ ઇચ્છારામે સહિત હુલાબજાર-ફકીરી, વેણી, માધવ અને પ્રાગ એ આદિક બીજા કેટલાક સખાઓ આવીને ઘણા સમય સુધી તે રમતને જોતા હતા. પછી ધર્મદેવે તથા મોતી તરવાડીએ પોતાના ઘેરથી શીખ આપી. તે લઈને નટો ત્યાંથી ચાલ્યા તે ગામ પીરોજપુરમાં ગયા. ત્યારે પોતે સખાઓ સહિત તે નટની પાછળ જોવા સારૂં ગયા. ત્યાંતો આનંદ તરવાડીના આંગણે તે નટ રમવા લાગ્યા, તે કેટલીકવાર સુધી જોઇને પાછા વળ્યા. તે સોનીના બગીચામાં થઈને દુંદ તરવાડીના બહીરી કૂવા ઉપર આવીને બેસતા હતા. તે સમયે કોઈને ખબર ન હોવાથી ઇચ્છારામભાઈ તો કૂવામાં પડી ગયા. તે જોઇને જુડાવર નામનો વણિકનો છોકરો તત્કાળ એકદમ બૂમો પાડવા લાગ્યો જે, હે ઘનશ્યામભાઈ ! ઇચ્છારામભાઇ તો કૂવામાં પડી ગયા. એવું સાંભળીને ઘનશ્યામ મહારાજે તત્કાળ કૂવા સામું જોયું, કે તરત કૂવામાંથી પાણી સર્વે પાતાળમાં ઉતરી ગયું. ત્યારે ઇચ્છારામ-ભાઇ કૂવામાંથી બોલ્યા જે, મને તો કંઈ વાગ્યું નથી. અને કૂવામાં પાણી પણ નથી. એમ કહે છે તેટલામાં તો ધર્મદેવને ઘરે ખબર પડી કે તરત આવ્યા. અને બોલ્યા જે, હે ઘનશ્યામ ! ઇચ્છારામ ક્યાં છે ? તેવો પોતાના દાદાનો શબ્દ સાંભળીને કૂવામાં રહ્યા થકા બોલ્યા જે, હે દાદા! હું તો આ કૂવામાં છું અને મને ઘનશ્યામના પ્રતાપથી કંઈ વાગ્યું નથી. તમો કોઇ ચિંતા કરશો નહીં. એમ કહે છે તે સમયમાં સર્વેને દેખતાં ઘનશ્યામ મહારાજે પોતાના બે હાથ લાંબા કરીને ઈચ્છારામને કૂવામાંથી બહાર કાઢ્યા કે, તુરત કૂવામાં પાછુ પાણી એકદમ ભરાઇ ગયું. તે ચરિત્ર જોઈને સર્વે જનો મહા આશ્ચર્ય પામતાં સતાં પોતપોતાને ઘેર ગયાં. ત્યાર પછી સુવાસિનીબાઈ કહેવા લાગ્યાં જે, હવે તો આપણા ઘરને સમુ કરાવવા સારૂં વાંસ કપાવવા છે. માટે એક જણ જાઓ તો ઠીક. ત્યારે ભક્તિમાતાએ કહ્યું જે હા, એ ખરું કહે છે, જઈને વાંસ લઇ આવો. ત્યારે વાંસ લેવા સારૂં મોતી તરવાડી ગાડું જોડાવીને પોતે રામપ્રતાપભાઈ તથા ઘનશ્યામ મહારાજ મોતી તરવાડીને સાથે લઇને ચાલ્યા, તે ગામ નરેચાના રાજા સન્માનસંગની હવેલી પાસે થઈને કલ્યાણ સાગર તળાવના ઉત્તરાદા કિનારા તરફ જઈને તે વાંસને કપાવીને રામપ્રતાપભાઈ ગાડાંમાં ભરાવતા હતા. તે સમયે ઘનશ્યામ મહારાજે સર્વેને દેખતે સતે પોતાના ડાબા હાથથી એક મોટો તેર વાંભનો વાંસ મૂળમાંથી ઉપાડીને તે ગાડાં ઉપર મૂકી દીધો. તે ચરિત્ર જોઇને તે ગામના રાજા સન્માનસંગ તથા ઓરાપાંડે તથા ક્રિપારામ વગેરે કેટલાક જન ત્યાં ઉભા હતા તે મહા આશ્ચર્ય પામતા બોલ્યા જે, અહો ભાઈઓ! જુઓ તો ખરા ! આ હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ પ્રસાદમાં કેટલું બળ છે ? આવો જબરો વાંસ મૂળમાંથી ઉપાડીને ગાડાં ઉપર મૂકી દીધો, તેમ બોલતા સતા પગે લાગીને પોતપોતાના ઘેર ગયા અને મોતી તરવાડી વગેરે સર્વે છપૈયાપુરમાં આવીને તે ચરિત્રની વાર્તા સર્વે પુરવાસી જનને કહી.                             🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🙏 સ્વામિનારાયણ મંદિર - 3uIUII అl glgjuclluul; gaidell Salle qEIGII. Shree Swaminarayan Gurukul Rajkot Sansthan Junagadh Gurukul 3uIUII అl glgjuclluul; gaidell Salle qEIGII. Shree Swaminarayan Gurukul Rajkot Sansthan Junagadh Gurukul - ShareChat
#🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
🌅 Good Morning - soaeGesioeaeuலவe { भोती ळो ध्यशभा ५डी 52 ೬ol SRgక %4,dug21 (a %28 81 C.J. Jadav soaeGesioeaeuலவe { भोती ळो ध्यशभा ५डी 52 ೬ol SRgక %4,dug21 (a %28 81 C.J. Jadav - ShareChat
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - [ शंत s७े थेभ ४२वुं तो सुभी २डेवाथ. विनथे थुड्त  cidql i ?qQ{lq 2lu{qi; 4ழ[ 2% d4 ஒtl&s गुएIनI वेगे थढी %वुं नषि. थने वेगे द२ीने ५ोजयुं, دegj, ugj, ulg ag, ulagj, oigj, aiqugj न७ि. थने वेगे ड२ीने ४था, वI्ता , भIAl, भ%न, MGSa duQ1 + srai; 34 % d1 Gld? %u] cI? aci 4S வ. ஆழழுகூஅிஆளுுo [ शंत s७े थेभ ४२वुं तो सुभी २डेवाथ. विनथे थुड्त  cidql i ?qQ{lq 2lu{qi; 4ழ[ 2% d4 ஒtl&s गुएIनI वेगे थढी %वुं नषि. थने वेगे द२ीने ५ोजयुं, دegj, ugj, ulg ag, ulagj, oigj, aiqugj न७ि. थने वेगे ड२ीने ४था, वI्ता , भIAl, भ%न, MGSa duQ1 + srai; 34 % d1 Gld? %u] cI? aci 4S வ. ஆழழுகூஅிஆளுுo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...      વળી એક સમયે ધર્મદેવ સહિત રામ પ્રતાપભાઈ એકાદશીના દિવસે રાત્રીનું જાગરણ કરીને આંબલી નીચે ચોતરા ઉપર બેસીને ભગવાનનું ભજન કરતા હતા. તે સમયે આંબલીનાં પત્ર ઉપરથી ખરવા માંડયાં. તે જોઈને ધર્મદેવના અંતઃકરણમાં સંકલ્પ થયો જે, હવે એક માસ સુધી નિરંતર આ પત્રને વાળી નાખશું અને પાછાં કેટલાંય પડશે અને આ ચોતરા ઉપર ચોખ્ખું નહીં રહે, એવો પોતાના પિતાનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને મહારાજ એમ ધારતા હતા કે, હવે તો આ પત્ર ખરવાં બંધ થઇ જાય તો ઠીક. એમ કરતાં સવાર થયું એટલે તો સર્વે બીજાં માણસો પોતપોતાના ઘેર ગયાં. અને ધર્મદેવ તથા મોતી તરવાડી એ બન્ને જણ કોઈ કારણસર ગામ નવાબગંજ ગયા અને રામપ્રતાપભાઇ તો પહેલવાન સહિત નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા. અને સુવાસિનીબાઈ પોતાના હાથમાં સાવરણી લઈને ઘરમાંથી કચરો કાઢવા લાગ્યાં. અને ભક્તિમાતા ગાય દોવા ગયાં અને ઘનશ્યામ મહારાજ તો ત્યાં આંબલી નીચે બેસી રહ્યા. તે સમયે વેણીરામ સહિત સુખનંદન આવીને સમીપે બેસતા હતા. તે સમયે આંબલી ઉપરથી જુનાં પત્ર બધાં એકદમ ખરી પડયાં. અને તત્કાળ તે આંબલી ઉપર બધાંયે નવાં પત્ર આવતાં હતાં. તે વખતે સર્વે પુરવાસી જનોને એકબીજાના કહેવાથી ખબર પડી. ત્યારે તે ચરિત્ર જોવા માટે ધર્મદેવના ઘરે આવ્યાં. અને તે સમયે ભક્તિમાતા સહિત સુવાસિનીબાઈ પણ ત્યાં આવ્યાં. ત્યાં તોતે આંબલીનાં જુનાં પત્ર બધાંય હેઠે પડેલાં જોયાં. અને વળી આંબલી ઉપર જુએ તો બધાં નવાં પત્ર દીઠાં. એમ દેખતાં સતાં સર્વે વાર્તા કરવા લાગ્યાં જે, હે ભાઈ! કાલે તો આ બધાંય જુનાં પત્ર ઉપર હતાં અને એકદમ ખરી પડીને નવાં ક્યાંથી એટલા સમયમાં આવી ગયાં ? એમ એક બીજાને વાર્તા કરે છે એટલામાં તો વળી ઘનશ્યામ મહારાજે પ્રેરેલો વાયુ વંટોળિયા રૂપે આવ્યો. તે આંબલી નીચે પડેલાં પત્રને પોતાના વેગમાં ચડાવીને લઇ ગયો. ત્યારે તે જગા બધી સાફ થઇ ગઈ. તે ચરિત્ર જોઈને સર્વે મહાવિસ્મય પામતાં હતાં. તે સમયે ગામ નવાબગંજથી ધર્મદેવ, મોતી તરવાડી સહિત આવીને પૂછવા લાગ્યા જે આ શું થયું ? ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે પિતા ! ગઇ કાલે તમારા મનમાં પત્ર સારૂં સંકલ્પ થયો હતો તે જાણીને, અમોએ આ ઉપાય કર્યો છે. તે હવે આપણે એક વર્ષ સુધી પાન નહિ ખરે. તેવું સાંભળીને બહુ રાજી થયાં.                     🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🙏 સ્વામિનારાયણ મંદિર - Vm Prt Gurukul Surat स्वामिनारायण मंत्र दीया घनश्यामप्रभुने आज धनुर्मास... २४th Day Shree Staminarayan Gurukul Rajkot Sanslhan Vm Prt Gurukul Surat स्वामिनारायण मंत्र दीया घनश्यामप्रभुने आज धनुर्मास... २४th Day Shree Staminarayan Gurukul Rajkot Sanslhan - ShareChat
##🍞 સવારનો નાસ્તો #☕ ચા કોફી #😋 સવારનો નાસ્તો 😋 બારસના પારણા કરવા...*😋😋
#🍞 સવારનો નાસ્તો #☕ ચા કોફી - ShareChat