c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
https://youtu.be/XSm5DCDZnHM?si=w002a3ZSVaJdYO7F #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
youtube-preview
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - CJ. Jadav शाधुनi तथा सत्संञीनi GIकएI न २llcयi खोथ  त्थाiं शषुधी वेष दीधो gडेवाथ. भाटे gठी ने तिcts  थ्ेभ के-था२ पैशानो सत्संञ न s२वो. थ्{ात्भाने विषे श्री॰ भ७I२I%४ 4ध२Iववा. तो % सत्२ंञ[  suآ oaal دt aQtai slt cla4t ٤? درآ {i #izi ೧[52 < 82q[ & ಅ 21[ 3Q{[ 2141 छे. श्री॰ भeा२I%४ 4ोतानी ने शंतनी थे२ट ठ् 5೬ ಅ 1 215 isq sಟ ಅ ಖ5 qाएी SgS  ৪ণ s 91೫೦೪ಯiL.oo CJ. Jadav शाधुनi तथा सत्संञीनi GIकएI न २llcयi खोथ  त्थाiं शषुधी वेष दीधो gडेवाथ. भाटे gठी ने तिcts  थ्ेभ के-था२ पैशानो सत्संञ न s२वो. थ्{ात्भाने विषे श्री॰ भ७I२I%४ 4ध२Iववा. तो % सत्२ंञ[  suآ oaal دt aQtai slt cla4t ٤? درآ {i #izi ೧[52 < 82q[ & ಅ 21[ 3Q{[ 2141 छे. श्री॰ भeा२I%४ 4ोतानी ने शंतनी थे२ट ठ् 5೬ ಅ 1 215 isq sಟ ಅ ಖ5 qाएी SgS  ৪ণ s 91೫೦೪ಯiL.oo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         એક સમયે ગ્વાલીયર પરગણે ગામ ધોરીમાર્ગમાં બે સ્ત્રીપુરુષ સારા સત્સંગી સુથાર હતાં. તે બન્નેને પરસ્પર કોઇક દિવસે વઢવેડ થઇ. ત્યારે તે બાઇ અણસમજણથી રીસાઇને સંધ્યા સમયે કૂવે પડવા ગઇ. તે કૂવાના કિનારે ઘડી એક બેસીને પોતાના ઇષ્ટદેવ સ્વામિનારાયણનું ઉચ્ચ સ્વરે નામ લઇને ભજન કરતી સતી તે કૂવામાં પડતી હતી, કે તરત શ્રીજી મહારાજ પોતાના ભક્તની સહાય કરવા માટે આવીને તે બાઇની રક્ષા કરીને તેને ભય બતાવીને બોલ્યા જે, આત્મઘાત જે કરે છે તેના જીવનો કદી મોક્ષ થતો નથી. એમ કહીને તે સુથારના ઘેર જઇને તેને ત્રણ સોટીઓ મારીને ઠપકો દેવા લાગ્યા, ત્યારે તે સુથાર તુરત પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમો અત્યારે કયાંથી આવ્યા ? ત્યારે બોલ્યાજે, તારી સ્ત્રી કૂવામાં પડી છે. એમ કહીને અદ્રશ્ય થઇ ગયા. પછી તે સુથાર ઉતાવળો થકો પોતાના ઘરમાં ચારે તરફ જોઇને ન દેખી એટલે બીજાં કેટલાંક માણસોને લઈને કૂવા ઉપર ગયો. ત્યારે તે બાઇ કૂવામાં પાણી ઉપર બેઠેલી હોયને શું ? એવી થકી શ્રીજી મહારાજનું ભજન કરતી હતી. પછી તે બાઇને બહાર કાઢી એટલે તે વૃત્તાંત કહેતી હતી. તે સાંભળીને કેટલાંક જનોએ તે કૂવામાં ઉતરીને જોયું તો લાકડું આદિક કોઇ પણ આધાર ન મળે. એવો પ્રગટ પ્રતાપ જોઈને શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતાં હતાં.                    🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
✋ જય સ્વામીનારાયણ - Slutee Suuutntauou CRutleu SClet duha Caqadh Cuuk नाराथाय ष्ठभCावर नौतभ , ४गो छवन भारा रे Slutee Suuutntauou CRutleu SClet duha Caqadh Cuuk नाराथाय ष्ठभCावर नौतभ , ४गो छवन भारा रे - ShareChat
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning
🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - Good ؟ & జ Stoupu dld HI Hlg clt dl सभ%वुं 8 खपए वथ्ये 12 "odst?" ಅ slsurl dld H &I6 al dl] 3109 $ at[upfl qబ 8[য4 "2{9ঘ" ৪ Good ؟ & జ Stoupu dld HI Hlg clt dl सभ%वुं 8 खपए वथ्ये 12 "odst?" ಅ slsurl dld H &I6 al dl] 3109 $ at[upfl qబ 8[য4 "2{9ঘ" ৪ - ShareChat
https://youtu.be/jByzeBOqbi0?si=OK5RhEi90gcZrST #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ -
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....            એક સમયને વિષે ગ્વાલીયર પરગણે ધુવા ગામને વિષે, સકટુભાઇ નામનો એક લુહાર સારો સત્સંગી શ્રીજી મહારાજને મળેલો હતો. તે દિવાળીના સારા દિવસોમાં પોતાના પુત્રને ભારે હેમના દાગીના પહેરાવી સાથે લઇને સંધ્યા સમયે મંદિરમાં આવતા હતા ત્યારે વચ્ચે ચોર બેઠેલા હતા તેમણે તે છોકરાનાં ઘરેણાં જોયાં. અને સકટુભાઇને એક જ પુત્ર હતો. તે મંદિરમાં ગયા. પછી તે છોકરાને શ્રીઠાકોરજીનાં દર્શન કરાવીને બેઠા એટલે તે છોકરો રમતો રમતો મંદિરથી બહાર જઇને ઉભો રહ્યો કે તુરત તે ચોરોએ તેને ઉપાડી લીધો અને તેનું મોઢું બાંધીને મોટા પર્વતમાં લઇ ગયા અને તેનાં સર્વે ઘરેણાં ઉતારી લઈને મારી નાખવાનો વિચાર કર્યો. એટલે તે છોકરો તે વાત જાણીને ત્રાસ પામી ગયો. અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીને રૂદન કરવા લાગ્યો, તો પણ ચોરોને દયા ન આવતાં તેને તત્કાળ ગળું પકડીને મારવા માટે હથિયાર ઉપાડતા હતા. તે સમયમાં તેની રક્ષા કરવા માટે શ્રીજી મહારાજ શ્વેત હાથી ઉપર બેસીને ઉતાવળા થકા આવીને તે છોકરાને એકદમ ઉપાડી લઇને હાથી ઉપર બેસાડતા હતા. અને જેટલા ચોર હતા. તેટલા સ્વરૂપે થઇને તે સર્વે ચોરને બાંધીને ઘરેણાં સર્વે લઇને પોતે એક સ્વરૂપે થઇને ત્યાં થકી ચાલ્યા, તે થોડેક દૂર જઇને તે છોકરાને બધાં ઘરેણાં પહેરાવીને મોતૈયા લાડુ જમાડી, પાણી પાઇ શાંત પમાડ્યો. પછી તેને તેનાં ઘરનાં આંગણે લાવીને તેનાં માતાપિતાને સોંપી અદ્રશ્ય થઇ ગયા. તે પ્રતાપ જોઇને તેણે કહ્યું જે, તને કોણ લઈ ગયું હતું? અને અહીં કોણ લાવ્યું ? ત્યારે સર્વેના સાંભળતાં તે વૃત્તાંત કહેતો હતો. પછી તેના કહેવા પ્રમાણે તે ગામનો રાજા પોતાના કેટલાક સિપાઈઓને સાથે લઇને તથા બીજા કેટલાક માણસોથી વિંટાણા સતા બાંધેલા ચોરોને પાસે જઈને તે સર્વેને પકડી લીધા અને ફાંસીએ દેવા તૈયાર કર્યા. તે જોઈને સકટુ લુહારે જાણ્યું જે, મારા પુત્રની શ્રીજી મહારાજે રક્ષા કરીને ઘરેણાં પણ લાવ્યા. એમ જાણીને તે સર્વે ચોરને છોડાવી મૂકાવતા હતા. એવી રીતનો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઇને કેટલાંક માણસ પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણનો આશ્રય કરીને ભજન કરવા લાગ્યાં.                       🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
✋ જય સ્વામીનારાયણ - ShareChat
#🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
🌅 Good Morning - %७्या थ्ापवी थने स्थान थ्ापवुं ~uciui esaaschఅ 0 सुःप्रभात.. CJ Jadav %७्या थ्ापवी थने स्थान थ्ापवुं ~uciui esaaschఅ 0 सुःप्रभात.. CJ Jadav - ShareChat
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - క్డీ ५्रह्मानंध्स्वाभी थेवी शाभर्थी ५तावीने ५ोc्था %, '२l तो &ुं छ भषिनानो ७तो त्थारे 4ा२एिथाभi सूते शूते ೩4 ] {I2I {1 4idi ತ[[ 521 शूर्थ, 4l41 uRR(qu ఞidష1 dlaI s2 sగి గ Alतावी. २४ा%नी शाभर्थीनो तो giर्ध uI२ थावे तेभ नथी. "थेवी साभर्थी तभारी 4एा छे. २१ा शत्भानु yম[9[ থ[থ ন৮ লথী আ ণী ২4া২ 89. {[ gu ~id?ui Gld? di #al-l 28 %4l, ৪ s ఃaagcoo క్డీ ५्रह्मानंध्स्वाभी थेवी शाभर्थी ५तावीने ५ोc्था %, '२l तो &ुं छ भषिनानो ७तो त्थारे 4ा२एिथाभi सूते शूते ೩4 ] {I2I {1 4idi ತ[[ 521 शूर्थ, 4l41 uRR(qu ఞidష1 dlaI s2 sగి గ Alतावी. २४ा%नी शाभर्थीनो तो giर्ध uI२ थावे तेभ नथी. "थेवी साभर्थी तभारी 4एा छे. २१ा शत्भानु yম[9[ থ[থ ন৮ লথী আ ণী ২4া২ 89. {[ gu ~id?ui Gld? di #al-l 28 %4l, ৪ s ఃaagcoo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે રામશરણજી ! એક સમયે ગ્વાલીયર પરગણે, ગામ બામરોલીનો ગિરધારી નામનો ગુર્જર સારો સત્સંગી શ્રીજી મહારાજને મળેલો હતો. તે પોતાની સ્ત્રી સાથે લઈને પોતાના સાસરેથી તેડીને પોતાના ઘેર આવતાં રાત પડી ગઇ. એટલે વચ્ચે કોઇ એક ગામમાં એક રજપુતના ઘેર બન્ને જણ રાત્રિ રહ્યાં. ત્યારે તે સ્ત્રીને જોઇને તે રજપુતની નજર બગડી. પછી તે સવારે વહેલા ઉઠીને તે બે સ્ત્રી-પુરુષ ચાલ્યાં. ત્યારે અંધારું ઘણું જોઈને સ્ત્રી બોલી જે, હજી તો રાત્રી વધારે છે. અને તે રજપુતની નજર મને સારી જણાઈ નથી. માટે માર્ગમાં જતાં કંઇ વિઘ્ન થશે, તેથી સવાર થવા દઈને ચાલો. અગર કોઇક વળાવો સાથે લઇને ચાલો. એમ બોલી પરંતુ તે બાઇની વાત નહીં માનીને તે ગિરધારી તો પોતાની હોંશીયારી જણાવીને આગળ ચાલ્યો. ત્યારે તે બાઇ પણ અંતઃકરણમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતી સતી વાંસે ચાલી. તે પાંચ ગાઉ ગયાં ત્યારે એક નદી આવી. તેમાં સ્નાન કરીને પૂજા કરીને ટીમણ કરવા બેઠાં. તે સમયે પેલો રજપુત મોટા ઘોડા ઉપર બેસીને હાથમાં મોટો ભાલો લઈને ઉતાવળો થકો આવ્યો. તેને જોઈને બાઈ તો પોતાનો ધર્મ સાચવવા માટે એક શિવજીના મંદિરમાં પેસી ગઇ અને અંદરથી સાંકળ વાસી દીધી. ત્યારે ગિરધારીના પાસે તે રજપુત આવીને છાતીમાં ભાલો મારીને તેને મારી નાખ્યો. એટલે ગિરધારી તો એમને એમ શ્રીજી મહારાજને સંભારતો થકો પોતાનો દેહ મૂકી દીધો. પછી તે રજપુત મંદિરની સમીપે જઈને બોલ્યો જે, હે સ્ત્રી! તું બારણું ઉઘાડ. તારા પતિને તો મેં મારી નાખ્યો. તું કંઇ ચિંતા કરીશ નહીં. એમ બોલ્યો. તે મહા કઠોર વચન સાંભળીને તે બાઈના અંતઃકરણમાં મહાત્રાસ ઉત્પન્ન થયો. જે, હવે મારા પતિને તો તેણે જરૂર મારી નાખ્યો હશે. માટે હે શિવજી ! ભોળાનાથ! હે દયાળુ ! હું તો તમારા શરણે આવી છું અને આ પાપી મારી લાજ લેવા માટે આવ્યો છે. હું તો પતિવ્રતા છું. એવી રીતે રોતી થકી પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ તેમનું ઉચ્ચ સ્વરે સ્મરણ કરી બોલી જે, હે શ્રીજી મહારાજ ! તમે આ સમયે મારી સહાય કરો, નહી તો હું જીભ કરડીને મરીશ. પણ મારો પતિવ્રતાનો ધર્મ હું નહીં મુકું. હે મહારાજ ! તમે કયાં ગયા ? આવો ઉતાવળા, એવી રીતની શ્રીજી મહારાજની પ્રાર્થના કરે છે, એટલામાં તો તે બાઈની પ્રાર્થના સાંભળીને ઉતાવળા થકા આવીને તે રજપુતને મદનો ભરેલો જોઇને તેને મંદિરના થાંભલા સાથે સજ્જડ પત્થર જેવો કરીને તે બાઇને પોતાનું દર્શન આપીને બોલ્યા જે, તારો પતિ મરી ગયો છે. પરંતુ તેની ઉપર વસ્ત્ર ઓઢાડીને પાંચ પરિક્રમા અમારૂં નામ લઇને ફરજે એટલે નેત્ર ઉઘાડીને તુરત બેઠો થશે. પછી તેના ઘોડા ઉપર બેસીને તમો બન્ને જણ તમારે ઘેર જજો. અને સુખેથી અમારૂં ભજન કરજ્યો. રજપુતને તો અમોએ પત્થર કરી નાખ્યો છે એટલે તેનાથી કંઇ ડરશો નહીં. તેનો જીવ નીકળી ગયો છે એમ કહીને તે બાઈને વિશ્વાસ આવવા માટે તે સાંકળ પોતે ઉઘાડીને અદ્રશ્ય થઇ ગયા.તેવો પ્રગટ શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને તે બાઈ આનંદ પામતી થકી બહાર આવીને શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે પોતાના પતિના ઉપર કપડું ઓઢાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ પોતાના મુખેથી ઉચ્ચારણ કરતી થકી પરિક્રમા ફરવા લાગી. પછી કેટલોક સમય થયો એટલે તે ગિરધારી આળસ મરડીને બે નેત્ર ઉઘાડીને બેઠો થયો અને શ્રીજી મહારાજના અક્ષરધામની વાર્તા કહીં. તે સાંભળીને તે બાઈ પણ પોતાની જે રીતે શ્રીજી મહારાજે રક્ષા કરી તે વાત પણ કહેતી હતી. તે સાંભળીને આનંદ પામતો થકો તે ગિરધારી તે ઘોડા ઉપર બેસીને પોતાના ગામ જઈને તે વાર્તા રૂપી ચરિત્ર સર્વેને કહેતો હતો.                        🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
✋ જય સ્વામીનારાયણ - avtari_swaminarayan avtari_swaminarayan - ShareChat
🍃🍃🌼🍃🍃 વૈશાખ સુદ - ૦૩ પરશુરામ જયંતિ.... ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्न: परशुराम प्रचोदयात ।।            પૌરાણિક વૃત્તાન્ત અનુસાર ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ મહર્ષિ ભૃગુના પુત્ર મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ન કરાયેલ પુત્રેષ્ટિ યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવરાજ ઈન્દ્રના વરદાન રૂપે મહર્ષિ જમદગ્નિના પત્ની રેણુકાના ગર્ભથી વૈશાખ સુદ-૩  ત્રીજ અક્ષય તૃતીયાના રોજ રાત્રિના પ્રથમ પ્રહરમાં થયો હતો. એમનો જન્મ સમય સત્યુગ અને ત્રેતાયુગનો સંધિકાળ માનવામાં આવે છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં મહાપારંગત પરાક્રમના પ્રતીકરૂપ ભગવાન પરશુરામનો જન્મ ૬ ઉચ્ચ ગ્રહોના યોગમાં થયો હતો. તેનાથી તે બ્રહ્મતેજ, ક્ષાત્ર તેજથી દૈદીપ્યમાન ઓજસ્વી અને વર્ચસ્વી મહાપુરુષ બન્યા. ભગવાન પરશુરામ વિષ્ણુના આવેશ ભગવાન અવતાર છે. મહાભારત અને વિષ્ણુપુરાણ અનુસાર પરશુરામનું મુળ નામ રામ હતું પરંતુ જ્યારે ભગવાન શિવજીએ તેમને પોતાનું પરશુ (સો) નામનું અસ્ર આપ્યું ત્યારથી તેમનું નામ પરશુરામ થઈ ગયું. જમદગ્નિના પુત્ર હોવાને કારણે જામદગ્ન્ય નામથી પણ ઓળખાયા. આરંભિક શિક્ષણ મહર્ષિ વિશ્વામિત્ર અને ઋચીકના આશ્રમમાં પ્રાપ્ત થવાની સાથે જ મહર્ષિ ઋચીક પાસેથી શાંગ ધનુષ્ય અને બ્રહ્મર્ષિ કશ્યપ પાસેથી અવિનાશી વૈષ્ણવ મંત્ર પ્રાપ્ત થયો હતો. તે પછી કૈલાસગિરિ શૃંગ પર રહેલા ભગવાન  શંકરના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી વિશિષ્ટ દિવ્ય અસ્ર ‘વિધુહ્નિ’ નામનું પરશુ પ્રાપ્ત કર્યું હતું. શિવજી પાસેથી તેમને શ્રીકૃષ્ણનું ત્રૈલોક્ય વિજય કવચ, સ્તવરાજ સ્તોત્ર અને મંત્ર કલ્પતરુ પણ પ્રાપ્ત થયા. ચક્રતીર્થમાં કરેલા કઠણ તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને ત્રેતામાં રામાવતાર થાય ત્યારે તેજોહરણ પછી કલ્પાન્ત પર્યંત તપશ્ચર્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું. મહાપરાક્રમી પરશુરામજી શસ્ત્ર વિધાના મહાન આચાર્ય ગુરૂ હતા. તેમણે ભીષ્મ, દ્રોણ અને કર્ણને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું. ગુરુ સામે પ્રવંચના કરવા બદલ કર્ણને સંકટના સમયે વિદ્યા ભૂલી જવાનો શાપ પણ આપ્યો હતો. પૌરાણિક કાળમાં મહિષ્મતીનગરી પર હૈહયવંશી ક્ષત્રિય કાર્તવીય અર્જુને ગુરુ દત્તાત્રેય પાસે હજ્જાર હાથનું વરદાન મેળવેલું. તે ખૂબ જ અત્યાચારી શાસક હતો. જ્યારે હૈહયવંશી રાજાઓનો ધરતી પર ત્રાસ ખૂબ વધી ગયો. ત્યારે પૃથ્વીમાતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને અત્યાચારીઓનો નાશ કરવા આજીજી કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વચન આપ્યું કે તેઓ ધરતી પર ધર્મની પુનઃ સ્થાપના માટે મહર્ષિ જમદગ્નિના પુત્ર તરીકે અવતાર ધારણ કરશે અને અત્યાચારીઓનો સર્વનાશ કરશે. વૈશાખ સુદ ત્રીજની પવિત્ર તિથિએ પરશુરામનો જન્મ થયો. પરંતુ તેમના અવતારકાળમાં કાર્તવીર્ય રાજાએ ૠષિનાં આશ્રમમાંથી કામધેનુ ગાયનું અપહરણ કર્યું અને પરશુરામનાં પિતા જમદગ્નિનો વધ કર્યો. એ પછી પરશુરામજીને આ વાતની ખબર પડતા કાર્તવીર્ય અર્જુનનો મારી નાખ્યો અને ત્યારબાદ પૃથ્વીને હૈહયવંશીથી રહિત કરી દીઘી. પરંતુ મહર્ષિ કશ્યપૠષિ પ્રગટ થઈને પરશુરામજીને આ કૃત્ય કરતા રોક્યા. અંતે પરશુરામજી કશ્યપ ૠષિને પૃથ્વી આપીને પોતે મહેન્દ્ર પર્વત પર નિવાસ કરવા ચાલી નીકળ્યા.              પરશુરામજીનું જીવન ચરિત્ર સૌને અધર્મ, અન્યાય અને અનિષ્ટો સામે લડવાની શિક્ષા આપે છે. શ્રી ભગવાન પરશુરામનાં અવતારમાં શાસ્ત્રોનું બ્રહ્મ તેજ અને અસ્ત્ર-શસ્ત્ર વિધાનો સુભગ સંગમ જોવા મળે છે. જે આગળ જતાં ‘પરશુરામ સંપ્રદાય’ પણ પ્રસિદ્ધ થયો. ‘પરશુરામ પ્રદિપ’ જેવા ગ્રંથો રચાયા. જેમાંથી ‘પરશુરામ કલ્પસૂત્ર', ભગવાન પરશુરામ અને પિતા જમદગ્નિ પોતાનાં દિવ્ય પ્રતિભાનાં અજવાળે આકાશમાં ચમકતા તારાપુંજ ‘ સપ્તર્ષિ’ માં મહત્વનું સ્થાન પામ્યા.          દેશમાં અનેક સ્થળોએ શ્રી ‘પરશુરામ ભગવાન’નાં મંદિરો આવેલા છે. ગુજરાતના નર્મદા કિનારે ભગવાન પરશુરામની તપસ્યાનું સ્થળ ‘પરશુરામ તીર્થ' તરીકે પ્રસિદ્ધ છે. ‘મમ બ્રહ્મત્વ પ્રાપ્તિ કામનયા પરશુરામ પૂજન મહં કરિષ્યે !'                    🍃🍃🌼🍃🍃 #🙏જય શ્રી પરશુરામ જયંતિ #પરશુરામ જન્મોત્સવ.💐 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🙏જય શ્રી પરશુરામ જયંતિ - पश्शुशभ %्यत्ि नी yुष[ शुल्भड्ाभनाथो पश्शुशभ %यति वैशा५{ ु&-3 jjadav ब्राह्मण बदलते है तो नतीजे बदल जाते है।। परशुराम है प्रतीक प्यार का, राम है प्रतीक सत्य सनातन का। इस प्रकार परशुराम का अर्थ है, पराक्रम के कारक और सत्य के धारक... क्षयवान पख्शुरयकी ज्चयह्खो० पश्शुशभ %्यत्ि नी yुष[ शुल्भड्ाभनाथो पश्शुशभ %यति वैशा५{ ु&-3 jjadav ब्राह्मण बदलते है तो नतीजे बदल जाते है।। परशुराम है प्रतीक प्यार का, राम है प्रतीक सत्य सनातन का। इस प्रकार परशुराम का अर्थ है, पराक्रम के कारक और सत्य के धारक... क्षयवान पख्शुरयकी ज्चयह्खो० - ShareChat