c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - CJ Jadav 1|0| श्री॰ पर्वतभार्धखरे भ७ा२%नी खाग७ वlत ४२ी ७ती %, '&े भ७I२I%! भने Gोडो s७े छे % तभने २I६ वर्ष थथi; 4एI %ो भें तभारी भूर्त्ि विन। २ा clsui si8 &g du } aiterj clu 3 &iqtoj  ೬iu {i 41 uiazli u2x೬a-l 24 ಅ ತ{i % र्ह्यो छुं; ५ी॰ुं siर्ध तभा२ी भूर्तिभां 26/4' टेulतो नथी. ' थेभ भुSत ५एI sता थडा थts्ता छे. ৪ণ০ s el &1dOclrlooo CJ Jadav 1|0| श्री॰ पर्वतभार्धखरे भ७ा२%नी खाग७ वlत ४२ी ७ती %, '&े भ७I२I%! भने Gोडो s७े छे % तभने २I६ वर्ष थथi; 4एI %ो भें तभारी भूर्त्ि विन। २ा clsui si8 &g du } aiterj clu 3 &iqtoj  ೬iu {i 41 uiazli u2x೬a-l 24 ಅ ತ{i % र्ह्यो छुं; ५ी॰ुं siर्ध तभा२ी भूर्तिभां 26/4' टेulतो नथी. ' थेभ भुSत ५एI sता थडा थts्ता छे. ৪ণ০ s el &1dOclrlooo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...               પછી શ્રીહરિ હમ્મીરસર તળાવમાં આથમણા આરે સ્નાન કરી આવીને, પાઠ પૂજા નિત્યવિધિ કરી રહ્યા. એટલે સુંદરજીભાઇ પોતાને ઘેર જમવા તેડી ગયા.તે જમીને પાછા તે ડહેલામાં આવીને રામાનંદ સ્વામીની નાની પાટ હતી તેના ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. અને સર્વે સંત હરિભક્ત હેઠે બેઠા. તે સમયે શ્રીજી મહારાજ તે બે આવેલા વૈરાગી પ્રત્યે બોલ્યા જે, કેમ અમારા સાધુ તમો થશો? ત્યારે કહે હા. પછી એક વાળંદને બોલાવીને મુંડન કરાવીને એક એક ભગવી ચાદર ઓઢાડીને દીક્ષા આપીને કૃપાનંદમુનિ તથા વીરભદ્રાનંદ મુનિ એવાં નામ પાડીને કાનમાં મંત્ર આપીને કહ્યું જે, આ સર્વેને દંડવત્ કરીને પગે લાગો.ત્યારે પ્રથમ ગુરુને દંડવત્ કરીને પછી બીજા સભાના જનને દંડવત્ કર્યાં. તે જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા અને અંતરમાં જાણ્યું જે, વિવેક અને સમજણ છે. એમ જાણીને પોતે જગન્નાથપુરીમાં અસુરનો નાશ કરાવ્યો હતો તે વાર્તા વિસ્તારીને કહેતા હતા.તે સાંભળીને ગદ્ગદ્ કંઠે થઇને સ્તુતિ કરવા લાગ્યા જે, હે  મહારાજ! તમો તો સાક્ષાત્ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો. એમ વિનંતીપૂર્વક બોલ્યા. એટલામાં તો શ્રીહરિની ઇચ્છા થકી તેમને સમાધિ થઇ ગઈ.પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, આ બે સંતને ઉપાડી એકાંતમાં સુવાડી મૂકો અને ઉપર વસ્ત્ર ઓઢાડો. તેવું સાંભળીને સભામાંથી ચાર સંત ઉઠીને તે ડેલામાં એક પડાલી હતી તેમાં લઇ જઇ સુવાર્યા. અને એક ચાદર ઓઢાડીને પાછા તે ચારે સંત સભામાં આવીને સર્વેને પગે લાગીને બેઠા. પછી થોડા સમય બાદ તે સાધુ સમાધિમાંથી જાગ્યા અને પોતે બદરિકાશ્રમ, શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરને વિષે જે જે ઐશ્વર્ય જોયાં અને તેમાં અલૌકિક શ્રીજીનું દર્શન કર્યું ઇત્યાદિક વાર્તા કરી. તે સાંભળીને સર્વે સભાસદે શ્રીજીને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.                            🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - सोहत हरि सहजानंद. Shrre SummnnrnyonGik(RakorSonsihun  सोहत हरि सहजानंद. Shrre SummnnrnyonGik(RakorSonsihun - ShareChat
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
જીવન કોટ્સ...✍🏻 - %ो २२्तो सुंध२ खोथ तो दक्ष्थ नी थित। ड२वी २७ी , थने %ो दक्ष्थ सुंधट२ खोथ तो शेड नी थिंत। ड२वानी %३२ नथी. CJ Jadav Good [LLRLiNg %ो २२्तो सुंध२ खोथ तो दक्ष्थ नी थित। ड२वी २७ी , थने %ो दक्ष्थ सुंधट२ खोथ तो शेड नी थिंत। ड२वानी %३२ नथी. CJ Jadav Good [LLRLiNg - ShareChat
https://youtu.be/PzygYYHuo4E?si=KqSJMjmVHVtQzkqA #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            હે રામશરણજી ! શ્રીરામાનંદ સ્વામી દેહોત્સર્ગ કર્યા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કેટલાક દિવસ વિચર્યા થકા પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવીને, જે શ્રીરામાનંદ સ્વામીના આશ્રિતો હતા તથા બીજા કેટલાક જન તે સર્વેને પોતાના સ્વરૂપનો યથાર્થ દ્રઢ નિશ્ચય કરાવીને પોતાના શિષ્ય શ્રીભુજનગરમાં રામાનંદ સ્વામીના સત્સંગી જે રથકાર સુંદરજીભાઈ, હીરજીભાઈ તથા ભગવાનજીભાઈ તથા ગંગારામ મલ્લ તથા ડોસાભાઈ તથા કાયસ્થ મહેતા શિવરામભાઈ તથા મહેતા હરજીવનભાઈ તથા લાધીબાઇ એ આદિક બીજાં કેટલાંક હરિજન બાઈભાઈ તેમણે અતિ આદર વડે સન્માન કરીને ભગવાનજી-ભાઈના ડેલામાં ઉતારો કરાવતા હતા. અને ત્યાં શ્રીરામાનંદ સ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા માટે પૂર્વ દેશના બે વૈરાગી આવ્યા.તેને શીરોપુરી કરીને શ્રીજી મહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા, એટલે તેમને બહુ સારૂં લાગ્યું. અને કેટલાક દિવસ ભેગા રહ્યા. અને સમાધિઓ આદિક ઘણોક શ્રીજી મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોઇને અંતરમાં શાંતિ પામતા હતા. પછી એક દિવસે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું જે, તમો ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા, બાળપણામાંથી જ ઘરનો ત્યાગ કરીને કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં મૂંડાઇને રહ્યા હતા. પછી એક નાનો બ્રહ્મચારી પંચતીર્થી કરતો સતો તપસ્વીના વેષે ત્યાં આવ્યો. તેણે ત્યાં રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર વિરોધ કરાવ્યો, તેથી કેટલાક વૈરાગી કપાઈ મૂવા અને કેટલાક ઘાયલ પણ થયા અને અમો બે જણ તો જીવ લઈને નાઠા તે બચી ગયા.એટલે કેટલાંક તીર્થમાં ફરતા ફરતા શ્રીદ્વારિકાનાથ જતા હતા.તે આ સદાવ્રત લેવા સારૂં અહીં આવ્યા અને આ તમારો યોગ થયો. તેથી અહીં અમારા અંતરમાં શાંતિ થઇ. એવી રીતે વિસ્તારે સહિત વાર્તા કરી તે સાંભળીને શ્રીજી મહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, હવે દ્વારકાનાથ જાઓ. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હવે તો ક્યાંય જવું નથી. તમારા ભેગું અહીં સત્સંગમાં રહેવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શું સમજીને રહેશો? અને સમજ્યા વિના તો જગતમાં પણ કોઇ રહેતું નથી અને જેને એમ સમજાણું છે જે, આપણે શહેરમાં રહેવું તે ઠીક છે તે શહેરમાં રહે છે અને જેને એમ જાણ્યું છે જે, આપણે ગામડામાં રહેવું તે ઠીક છે, તે ગામડામાં રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની તે સર્વે સમજણને વિષે રહે, પણ શહેર આદિક જે રહેવાનાં ઠેકાણાં કહ્યાં છે. તેમાં કોઇ રહેતું નથી. માટે આ બધું વિશ્વ સમજણને વિષે રહે છે. અને તમો અમારા સત્સંગમાં શું સમજીને રહેશો ? ત્યારે બોલ્યા જે, હે મહારાજ ! અહીં તમારા સત્સંગને વિષે કલ્યાણનું ઠેકાણું અમે જોયું. તેથી અમો મનમાં તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, દ્વારકાનાથ જાઓ, અગર બદ્રિનારાયણ જાઓ, તે સર્વે કલ્યાણનાં ઠેકાણાં છે, તેવું સાંભળીને અતિ નિર્માની થકા બોલ્યા જે, હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વે સાધન સંપૂર્ણ થઇ રહ્યાં છે. અને જેમ તમો કહો તેમ કરવું છે, અને તમો જ્યાં મોકલશો ત્યાં અમારે રાજી થઇને જવું છે. તેવાં દીનપણાનાં વચન સાંભળીને બહુ પ્રસન્ન થતા હતા.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - Vn rt Gurukul Surat Vn rt Gurukul Surat - ShareChat
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
😍 ગુડ મોર્નિંગ શાયરી - Goodorotng @j jadav किसी भी विपत्ति के समय आपको ये सात गुण सहायक बनेंगे. आपका ज्ञान. आपकी विनम्रता. आपकी बुद्धि. आपके भीतर का साहस आपके अच्छे कर्म. सच बोलने की आदत. विश्वास. S&# जय श्री कृष्ण Goodorotng @j jadav किसी भी विपत्ति के समय आपको ये सात गुण सहायक बनेंगे. आपका ज्ञान. आपकी विनम्रता. आपकी बुद्धि. आपके भीतर का साहस आपके अच्छे कर्म. सच बोलने की आदत. विश्वास. S&# जय श्री कृष्ण - ShareChat
https://youtu.be/XhoFxHnXS5M?si=iCsRTquZlWgTnpT ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ -
youtube-preview
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - C.J. Jadav पोताने शुज-्थैश्र्वर्थ ५्राप्त थथुं खोथ ते 4ोताने विषे भाएसने जेंथवा भाटे २{ग२ 4ोतानी भोz५  की॰ाने %९IववL भाटे siधs थभत्$ा२ Alतावे శu { dIdl sadI ~4is d २{ग२ थभत$ा२ ने पोतानी श्थितिभांथी uडी %ाथ ने सत्संगभांथी ५ए८ uडी %्ाथ थेवुं भोटुं विध्न थावे. 4ोतानो atiq uiನ ೩ia ulei; ಒizei ui-l ] 2u ೩ಯ se9 siu d uld aioldd , uQl ollel-| (G. ஆழழுSஆிஆளுுo C.J. Jadav पोताने शुज-्थैश्र्वर्थ ५्राप्त थथुं खोथ ते 4ोताने विषे भाएसने जेंथवा भाटे २{ग२ 4ोतानी भोz५  की॰ाने %९IववL भाटे siधs थभत्$ा२ Alतावे శu { dIdl sadI ~4is d २{ग२ थभत$ा२ ने पोतानी श्थितिभांथी uडी %ाथ ने सत्संगभांथी ५ए८ uडी %्ाथ थेवुं भोटुं विध्न थावे. 4ोतानो atiq uiನ ೩ia ulei; ಒizei ui-l ] 2u ೩ಯ se9 siu d uld aioldd , uQl ollel-| (G. ஆழழுSஆிஆளுுo - ShareChat