c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
🌅 Good Morning - ड५ूद ड२वानी @िभ्भत थने  ٩٩١٦ ٤١٦d gua ढोथ तो भूदर्भाथी पएा घ्यघु षधु शीजी शड्षाय छे @d oهلو Jadav Go ड५ूद ड२वानी @िभ्भत थने  ٩٩١٦ ٤١٦d gua ढोथ तो भूदर्भाथी पएा घ्यघु षधु शीजी शड्षाय छे @d oهلو Jadav Go - ShareChat
https://youtu.be/x-_NM5wYTCo?si=m6ob9JiaBwcx0zyl #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           એમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો ઉતાવળા થકા મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા. જે, હે સ્વામિન્ ! તમો રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. ત્યારે અમો તમારી વૃત્તિ ભેગી અમારી વૃત્તિ મેળવીને રામાનંદ સ્વામીનાં દર્શન તમારી કૃપાથી કરીશું. પછી જ્યારે સ્વામી ધ્યાન કરવા બેઠા તે વખતે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો અન્તર્દષ્ટિ કરીને રામાનંદ સ્વામીનું દર્શન શ્રીભુજનગરમાં ગંગારામ મલ્લને ઘેરે યથાર્થ કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે બ્રહ્મચારી ! કહો, સ્વામીની મૂર્તિ કેવી છે ? ત્યારે બોલ્યા જે, રાતાં કમળ જેવાં બે ચરણ છે. અને બે પાનીથી આરંભીને અંગુઠા પર્યંત તે ચરણમાં મોટી ઉભી ઉર્ધ્વરેખાઓ છે. અને મૂર્તિ ઘણી પુષ્ટ છે. અને શ્વેત ધોતી પહેરી છે. ને સુધા ગોરા નહીં તેમ સુધા શ્યામ પણ નહીં, લગારેક ભીનેવાન મૂર્તિ છે. તેવું સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર કર્યો જે, હજી તો રામાનંદ સ્વામીનું પ્રત્યક્ષ દર્શન થયું નથી અને જેવી સ્વામીની મૂર્તિ છે, તેવીજ વર્ણન કરી દેખાડી, માટે આ બહુ મોટા છે અને નિશ્ચય કોઇ ઇશ્વરનો અવતાર છે, કાં તો રામાનંદ સ્વામી બીજે સ્વરૂપે આપણી પરીક્ષા લેવા આવ્યા છે. એમ જાણીને પગે લાગતા હતા. હે ભાઇ ! શ્રીનીલકંઠ બ્રહ્મચારી વનમાંથી જ્યારે શ્રીલોજપુર આવ્યા ત્યારે તપે કરીને નાડીઓ બહાર દેખાતી હતી.અને શરીર બહુ કૃશ હતું. અને જો સ્નાન કરવા પધાર્યા હોય તો પાછા જાયગામાં આવવાની કંઈ ખબર રહેતી નહીં. અથવા રસ્તામાં ચાલતાં કંઇ ઠેસ વાગે તો તેની પણ સુરત રહે નહીં.સ્વામી આદિક સર્વે સંતને એમ વાત કરે જે, હે સંતો ! જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મને તો હથેળીમાં જળના ટીપાની જેમ દેખું છું. અને તમારું મન જ્યાં જ્યાં જાય છે તેને પણ હું દેખું છું. એવી રીતે પોતે અદ્ભુત સામર્થ્યવાળા હતા તો પણ પોતે સ્ત્રી માત્રનો ત્યાગ રાખતા. અને જો કોઈ સ્ત્રી ઉપરવાસ નીકળી હોય અને તેના દેહની ગંધ આવે તો, તે દિવસે પેટમાં અન્ન રહે નહીં. એવા મહા વૈરાગ્યવાન અને અતિ સમર્થ હતા. અને જે જે સારૂં પદાર્થ હોય તેને અતિ તુચ્છ અને માયિક જાણીને પોતાને બંધન કરવા સમર્થ નથી. છતાંપણ તેનો અતિશય ત્યાગ રાખતા. અને ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે પોતે પ્રગટ થયા છે માટે જો એવો ત્યાગ પોતે ન રાખે તો બીજામાં પણ એમ પ્રવર્તે કારણ કે, ગીતામાં એમ કહ્યું છે જે, શ્રેષ્ઠ એવો જે પુરુષ થયો તે જે જે આચરણ કરે છે તે તે આચરણને બીજો મનુષ્ય કરે છે. અને તે શ્રેષ્ઠ પુરુષ જે જે પ્રમાણે કરે છે તે તે પ્રમાણે લોક અનુસરે છે.                       🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - ShareChat
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
😍 ગુડ મોર્નિંગ શાયરી - ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] - ShareChat
https://youtu.be/x-_NM5wYTCo?si=As-F3BwYV2BmDl-f #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#જય સ્વામિનારાયણ - Jadav | @ J8 0 सर्व भ७I२I%नुं डर्थु थाथ छे थेभ भाने , ५९८ 4ोतानुं gर्थु थाथ छे थेभ न भनाथ तो २त्शiंगभi सुणिथा थवाथ , ६े७ शर्नी ड्ाथनी %ेवो थर्ध थि६न %थ थने 4ोते शर्वेथी ५२ थेs२२ ते॰४३५ थर्छने पुरुषोत्तभन। साधभ्सuएIने 4ाभे. थेवानी छाथाभi % २७े ते 4९I सुणिथा थाथ छे खI2५ो GIल थेsiतिsनl शभागभथी भणे छे. oll3S4 ஆிஆcகவழooo Jadav | @ J8 0 सर्व भ७I२I%नुं डर्थु थाथ छे थेभ भाने , ५९८ 4ोतानुं gर्थु थाथ छे थेभ न भनाथ तो २त्शiंगभi सुणिथा थवाथ , ६े७ शर्नी ड्ाथनी %ेवो थर्ध थि६न %थ थने 4ोते शर्वेथी ५२ थेs२२ ते॰४३५ थर्छने पुरुषोत्तभन। साधभ्सuएIने 4ाभे. थेवानी छाथाभi % २७े ते 4९I सुणिथा थाथ छे खI2५ो GIल थेsiतिsनl शभागभथी भणे छे. oll3S4 ஆிஆcகவழooo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે રામશરણજી ! ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ ગોરાડામાં આવ્યા.અને તે ગામના ચોરામાં ત્રણ દિવસ રહીને આહીર બોઘા એ આદિકની કેટલીક સ્ત્રીઓ દહીંનાં ગોરસાં લાવીને જમાડતી હતી.તેથી શ્રીનીલકંઠ બ્રહ્મચારી અતિશય પ્રસન્ન થઈને મોક્ષરૂપી વર આપતા હતા. અને કૂવામાંથી જળની કઠારી ભરીને ચાલ્યા, તે સાભ્રમતિ ગંગા ઉતરીને ભીમનાથ જતા હતા. અને ત્યાં કેટલાક દિવસ રહીને શ્રીમહાદેવજીનાં દર્શન કરતા સતા ત્યાં રહેતા અતીતોએ શ્રીનીલકંઠ બ્રહ્મચારીને અતિશે તપસ્વી જાણીને અતિ પ્રેમ વડે કરીને સેવા કરી. તેથી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ત્યાં થકી ચાલ્યા તે કેટલેક દિવસે ગોપનાથ મહાદેવને પામતા હતા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે સોરઠ દેશને વિષે લોઢવા ગામમાં આવ્યા. અને ત્યાં ચારણના ચોરામાં ઉતર્યા એટલે તે ગામમાં એક ચારણને આત્માનંદ સ્વામીનો થોડોક સમાગમ થયેલો હતો. પછી તે ચારણે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને તે આત્માનંદ સ્વામીની થોડીક વાત કરી. તે સાંભળીને તે ચોરામાં એક માસ રહ્યા. અને તે ચારણની સ્ત્રી લખુબાઇ તે બ્રહ્મચારી વેષે રહ્યા જે બાલાજોગી, તેમને બહુ ત્યાગી અને તપસ્વી જાણીને અતિ હેતપૂર્વક છેટે રહીને સેવા કરતી હતી. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ વિચાર કર્યો જે, આમાંથી બંધન થશે. એમ જાણીને ત્યાં થકી પ્રાતઃકાળે વહેલા ઉઠીને દ્વારિકાના માર્ગે નીકળ્યા અને ત્યાંથી થોડેક દિવસે ગામ માંગરોળ બંદરમાં આવ્યા અને ત્યાં પશ્ચિમ તરફ વૈરાગીના અખાડામાં થોડાક દિવસ રહીને, ત્યાં થકી ચાલ્યા તે ગામ લોજપુરની વાવ ઉપર આવ્યા.અને ત્યાં વાવમાં સ્નાન કરીને ચોતરા ઉપર પોતાનો નિત્યવિધિ કરવા બેઠા. તે વખતે રામાનંદ સ્વામીના સાધુ સુખાનંદ સ્વામી તે વાવ ઉપર સ્નાન કરવા માટે આવ્યા. ત્યારે તેમણે શ્રીનીલકંઠ બ્રહ્મચારી મહા તપસ્વી બાલાજોગી રૂપે જોઇને બોલ્યા જે, હે બ્રહ્મચારી ! આ ગામમાં અમારી જગ્યામાં ચાલો. ત્યાં અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે તે દર્શન કરવા યોગ્ય છે. માટે તમો આવો તો ભલે, નહીં તો એમને અહીં બોલાવીએ. ત્યારે બોલ્યા જે, ના. ચાલો. અમો ત્યાં આવીએ છીએ. એમ કહીને તે સુખાનંદ સ્વામીની સાથે જઇને મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી છેટેથી વર્ણિને આવતા જોઇને ઓસરી ઉપર બેસીને ગીતાનો પાઠ કરતા હતા તે એકદમ ઉભા થઈને અતિ હેતે સહિત મળીને આસન આપતા હતા. તે આસનને પોતે લગારેક કોરે ખસેડીને પૃથ્વી ઉપર બેઠા. તે જોઇને સ્વામીએ જાણ્યું જે, આતો કોઇક જ્ઞાની જણાય છે. એમ જાણીને ઘણુંક સન્માન કરીને બહુ હેત દેખાડતા સતા પોતાની પાસે રાખતા હતા. પછી બીજા દિવસે સવારના પહોરમાં સભા થઇ, તે સમયે શ્રીનીલકંઠ બ્રહ્મચારી બોલ્યા જે, હે સ્વામિન્ ! જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એમનાં જુદાં જુદાં સ્વરૂપ કહી દેખાડો તો, અમો તમારી પાસે રહીએ. ત્યારે નિર્માનીપણે સ્વામી બોલ્યા જે, અમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસેથી જેટલું મારા જાણવામાં આવ્યું છે, તે તમોને કહી દેખાડું છું. એમ કહીને તે પ્રશ્નોના ઉત્તર વિક્તિએ સહિત કર્યા. અને કહ્યું જે, યથાર્થ તો શ્રીરામાનંદ સ્વામી જાણે છે. ત્યારે અતિ પ્રસન્ન થયા થકા બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે અમો તમારી પાસે રહીશું. પરંતુ તમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન મને કરાવો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બહુ સારૂં, પણ તમો અહીં રહો તો થાય. ત્યારે શ્રીનીલકંઠ બ્રહ્મચારી, સ્વામી પાસે રહેતા હતા.                              🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
🙏 સ્વામિનારાયણ મંદિર - Sukltitttliut illettit ' Sla ' MuuuiIu . Tarldn & juntntia ^ खाव्या खाच्या GIGII Xग di॰नl वाव... Sukltitttliut illettit ' Sla ' MuuuiIu . Tarldn & juntntia ^ खाव्या खाच्या GIGII Xग di॰नl वाव... - ShareChat