જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
ShareChat
click to see wallet page
@jaynatikalabhaibhankhodiya
jaynatikalabhaibhankhodiya
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
@jaynatikalabhaibhankhodiya
આઈન્સ્ટાઈન ના સત્ય વિશેની ખોજ
🌷🌹🕉️💐🌺 મારા બંધુઓ તમે વિચાર કરજો કે આ ધરતી ઉપરના સર્વ જીવોમાં મનુષ્યએ સર્વશ્રેષ્ઠ જીવ પ્રાણી છે,,,, મનુષ્યજીવ એ સાક્ષાત પરમાત્મા નો અંશ છે ભગવાન બરોબર છે,,,, કારણ કે મનુષ્ય જીવ પાસે સર્વોપરી શક્તિરૂપે આત્મા રહેલો છે,,, બંધુ આત્મ તત્વ અને પરમાત્મા તત્વ કે પરમાત્મા બંને એક જ છે માણસ જેવું વિચારે છે એને અનુરૂપ એવાં જ જગતનું દર્શન થાય છે,,, બંધુઓ વિચારથી આ જગત જનમ્યું છે અને વિચાર દ્વારા ચાલે છે માટે વિચાર કરો કે,,,, તમે ખુદ પોતાનો વિકાસ કરો,, તમે ખુદ આત્માને જાગૃત કરો , ખુદને ઓળખો, ખુદને સમજો, અને ખુદની આત્મ શક્તિ કેળવો પરમાત્મા તત્વને સમજો,,, પછી જુઓ જગત આપોઆપ બદલાતુ દેખાશે જ,,,,, બંધુઓ ગુરુ સ્વામી વિવેકાનંદે કીધેલ છે કે 🌹 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 કારણ કે તમે ખુદ પરમાત્મા બરોબર છો તમારા ખુદના વિકાસથીજ જગતનો,, વિકાસ થતો દેખાશે,,, બંધુઓ તમારાથીજ આ જગત છે યાદ રાખજો,,,,🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🌹💐🌷 જય ગુરુ સ્વામી વિવેકાનંદજી 🌷🌹🕉️ 🕉️🌷🌹🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🌷🌹🕉️🕉️
મેરા ભારત મહાન 🇮🇳 - 0igలI विथा२ ४२%ो ऐ 1[2[ ২৪lষথী &1ণ[ ২ু২১ী ,আ[ %गतनु 4रिवर्तन ,सुधI२वU भथी २हथl छे 4Q1 , 8qla %214Q1 825 ola] ప 5[20[ ప[5 % 88 भणतो नथी २ll, Gोडोने ७% साथी थावी भणी सुधी नथी ,,थेने  थे Alतनी u५२ नथी ऐ खंत२थी% ५lह्यनो विsI२ थाथ छे ೊrtcಯ 5 , ?4[uPti uE uirtt-i विष्ासथी २llueii २llत्भानi 00111 विषासथी % ५lह्यनो , ACI२नi %गतनो विङI२,, , परिवर्तन थाथछे %वi विथा२ थेवुं   %गत दर्शाथ 0igలI विथा२ ४२%ो ऐ 1[2[ ২৪lষথী &1ণ[ ২ু২১ী ,আ[ %गतनु 4रिवर्तन ,सुधI२वU भथी २हथl छे 4Q1 , 8qla %214Q1 825 ola] ప 5[20[ ప[5 % 88 भणतो नथी २ll, Gोडोने ७% साथी थावी भणी सुधी नथी ,,थेने  थे Alतनी u५२ नथी ऐ खंत२थी% ५lह्यनो विsI२ थाथ छे ೊrtcಯ 5 , ?4[uPti uE uirtt-i विष्ासथी २llueii २llत्भानi 00111 विषासथी % ५lह्यनो , ACI२नi %गतनो विङI२,, , परिवर्तन थाथछे %वi विथा२ थेवुं   %गत दर्शाथ - ShareChat
🌷🕉️🌷🌹🌹🌹 મારા બંધુઓ,,, સર્વ જીવોની અંદર મનુષ્ય જીવન એ, સર્વ જીવોની અંદર સર્વ શ્રેષ્ઠ સર્જન છે તેમજ સર્વ જીવોની અંદર અંતિમ સર્વોપરી સર્જન છે બંધુઓ,,, મનુષ્ય એ પરમાત્મા નો સાક્ષાત અંશ છે અથવા તો,,, ભગવાન,, પરમાત્મા બરોબર છે, મનુષ્યના આત્માનીઅંદર, સર્વોપરી શકતી પરમાત્મા કે ભગવાન બરાબર છે,,,હવે એ શક્તિ, એ મોહ અને માયા માં વાપરે કે એ ખુદ પોતાના વિકાસ કે ખુદ પોતાની ઓળખ માટે, કે પોતાના આત્મા કે પરમાત્માને જાણવા , સમજવા માટે વાપરે,,,, એ એના હાથની વાત છે બાકી તો બંધુઓ પરમતત્વ કે પરમાત્મા એ, એક વટ વૃક્ષ છે,,અને આપણે તેની ડાળીઓ છીએ,,,, ડાળીઓતો એની પ્રકૃતિ પ્રમાણે જ વિકાસ પામછે,,, પણ તત્વ અને શક્તિ તો બીજ જ ગ્રહણ કરી શકશે,, માટે બંધુઓ તત્વ ગ્રહણ કરો સત્ય ગ્રહણ કરો પરમ તત્વને સમજો તો, તમે ખુદ એ જ છો,, પરમાત્મા 🌹 🕉️🌹 જય ગુરુ સ્વામી વિવેકાનંદ ‌🌹🕉️🕉️🕉️🕉️🌷 🌷🕉️🌹🌺💐 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌺💐
મેરા ભારત મહાન 🇮🇳 - भI२U ५iधुथlो , , थI६ २८५%४ो ऐ alle HIA dcd JSQl $? €9 AuS stallxll dl 2x- usla] cigల[  1[% yম[[9[ % থ[থ ৪9 रीते ,, प२भIतभा थे,भूण ५ी%,तत्व qup1,24-| २,थII५ु ५हमis SIOीख{ो ३पे ,थंश ३५ छीथे ,u९८ dcd $ ?64 JSQl 52 , '4M dca] ueথg সথণা dী सुधी 121[[೧[[ थेने सत्थ रीते २भ%वं थे॰ भनुष्य ३४ भानव %वननु थंतिभ ५क्ष्थ थने ध्थेथ भI२U ५iधुथlो , , थI६ २८५%४ो ऐ alle HIA dcd JSQl $? €9 AuS stallxll dl 2x- usla] cigల[  1[% yম[[9[ % থ[থ ৪9 रीते ,, प२भIतभा थे,भूण ५ी%,तत्व qup1,24-| २,थII५ु ५हमis SIOीख{ो ३पे ,थंश ३५ छीथे ,u९८ dcd $ ?64 JSQl 52 , '4M dca] ueথg সথণা dী सुधी 121[[೧[[ थेने सत्थ रीते २भ%वं थे॰ भनुष्य ३४ भानव %वननु थंतिभ ५क्ष्थ थने ध्थेथ - ShareChat
🕉️🌹🌺💐🌼 મારા બંધુઓ તમે યાદ રાખજો 🌹🕉️ આ,, આખું બ્રહ્માંડ પરિવર્તનશીલ છે,,,આ,, આખું બ્રહ્માંડ અણુ‌‌,, અણુ અને કણ,કણ જોડાયેલ છે અને પરિવર્તનશીલ છે,, અને સર્વાંગી ક્રિયાઓ થાય છે, આ વાત યાદ રાખજો,,, જેમ આપણે આ,ધરતી ઉપર પ્રગતિ કરીએ છીએ,,, એ રીતેજ સમય, સમય અનુસાર ભગવાનનો પણ પરમાત્મા રૂપે પ્રગતિ કરતા કરતા નવમો અવતાર બુદ્ધ ભગવાનનો આવ્યો,,, સૌથી પ્રગતિશીલ અને સત્ય ભગવાન બુદ્ધ છે આ વાત ભૂલતા નહીં,,, બુદ્ધ ભગવાને,, સત્ય, ઈશ્વર કે પરમાત્મા સુધી પહોંચવા માટેનો શોર્ટકટ બતાવી દીધો છે કારણ કે એ પ્રગતિ છે,,, એ આપણને શોર્ટકટ રૂપે સત્ય બતાવીને બચાવવા માંગે છે એને ટીલા, ટપકા, પૂજા, પ્રાર્થના ,ભગવાન, મૂર્તિ બધું કાઢી નાખ્યું જુઓ,,, અને સીધોજ રસ્તો બતાવી દીધો ,,,કે 🕉️🌹 વિજ્ઞાનજ અને સત્ય છે 🌹🕉️ તમે વિચાર કરો તમે ગમે એટલું જ્ઞાન લઈને ફરતા હો,, તમે વિજ્ઞાન ગુરુ આઈસ્ટાઈન ને,સમજ્યા??? બુદ્ધ ભગવાનની બીજી વાત કે 🕉️🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹🕉️ તમે વિચાર કરો સદીઓથી 33 કરોડ દેવતાની પૂજા કરી પણ આ કુદરત પ્રકૃતિ ,પંચતત્વોને સમજ્યા??? નથી સમજી શક્યા તમે કઈ રીતે ભગવાન કે ઈશ્વર. કે સત્યને સમજી શકશો???🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹🌺🌼 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🌹 🕉️ 🕉️🌹🌼🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🌺🌼🕉️🌹
મેરા ભારત મહાન 🇮🇳 - ६२s Qगवानो cgల[ ম[2[ सर्वोध२ नवभो २वता२ भi oldlda] 8 ge @ldI विजIन % शत्थ (1) 892 ಅ (2) ,ystrt ২[  06 ५iधु२iो विजान तो सत्थ छे, 4९८ तभे , विज्ान गू३ ख१रछ न२2र्धन ने 3c1 91 ? utou 91? तो, तभे शत्थ २ने छशच२ने Alsd? dsloo| ২{ম[9) ২S1   ig2t, 2{1{%4[ 43[2 32 ][ सत्थ SञIन XरI५्त नeीं थाथ ऊँ ६२s Qगवानो cgల[ ম[2[ सर्वोध२ नवभो २वता२ भi oldlda] 8 ge @ldI विजIन % शत्थ (1) 892 ಅ (2) ,ystrt ২[  06 ५iधु२iो विजान तो सत्थ छे, 4९८ तभे , विज्ान गू३ ख१रछ न२2र्धन ने 3c1 91 ? utou 91? तो, तभे शत्थ २ने छशच२ने Alsd? dsloo| ২{ম[9) ২S1   ig2t, 2{1{%4[ 43[2 32 ][ सत्थ SञIन XरI५्त नeीं थाथ ऊँ - ShareChat
🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરો, તમે આંધળું અનુકરણ ના કરો,,પણ, સત્યને સમજો,,, બધા જ સ્વર્ગનો મોં રાખીને બેઠા છે,,, પણ મારા બંધુઓ """સ્વર્ગ """એટલે શું સ્વર્ગ કોણે જોયું છે??? બંધુઓ તમે વિચાર કરજો,,,, કે સ્વર્ગમાં જીવતી વ્યક્તિ જઈ શકતી નથી,,,, અને ને મરેલી વ્યક્તિ બતાવી શકતી નથી,,,, મારા બંધુઓ તમે વિચાર કરો હજારો વાર વિચારો સ્વર્ગે એટલે શું??? બીજી વાત કે,,, વ્યક્તિ મર્યા પછી જો એને,,, શ્રાદ્ધ દ્વારા ખાવા પીવાનું આપવું પડે,,, તો એવું સ્વર્ગ શું કામનું??? કોમેન્ટ દ્વારા જવાબ આપજો,,, કે 🕉️🌹 સ્વર્ગ એટલે શું???🌹🕉️ 🕉️🌹💐🌷🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌺🌷🌹
મેરા ભારત મહાન 🇮🇳 - ಯ[೬೭[[ , ೧P[dtt 1[2L २%नीश थोशो साथुं % s७ेछे g 244QU alsel Raofui %81/ uULy" aIuU[ %1 ML ARRI d1 ulqi ulalj 2tugj u3 دlg ado[" శి 5073 ?2? cgల[ श्वर्गभi %वतो %र्ध शsतो नथी थने भरेटोो तावी शsतो नथी तो , पछी ,२l८, २्वर्ग थ्े शुं छे ?? లl2d j ?ల[ uig2l  2cಎ[ शभ%qlभi तभा२ी भू८ थाथछे ಯ[೬೭[[ , ೧P[dtt 1[2L २%नीश थोशो साथुं % s७ेछे g 244QU alsel Raofui %81/ uULy" aIuU[ %1 ML ARRI d1 ulqi ulalj 2tugj u3 دlg ado[" శి 5073 ?2? cgల[ श्वर्गभi %वतो %र्ध शsतो नथी थने भरेटोो तावी शsतो नथी तो , पछी ,२l८, २्वर्ग थ्े शुं छे ?? లl2d j ?ల[ uig2l  2cಎ[ शभ%qlभi तभा२ी भू८ थाथछे - ShareChat
🕉️🌹🌹🌹 મારા બંધુઓ,,, મહાન ભારતના વેદ ધર્મ એ પરિપૂર્ણ સત્ય છે,,, અને બંધુઓ ભારત દેશ,,, એના મહાન પરિપૂર્ણ અને સત્ય અને શુદ્ધ ધર્મને આધારે મહાન ભારત બનેલ છે,,,, બંધુઓ ,,આ, મહાન ભારતનો મહાન ધર્મ તમને આ બ્રહ્મા નું સત્ય બતાવે છે કે,,, આ બ્રહ્માંડ ની અંદર પંચ તત્વો,,, એટલે કે,,, પૃથ્વી ,,,પાણી ,,,વાયુ,, અગ્નિ મતલબ સૂર્ય,, અને અવકાશ મતલબ ચંદ્ર,,, બંધુઓ બ્રહ્માંડ ની અંદર આ પંચ તત્વો એકબીજા,,,, રૂપો બદલતા ફરે છે અને આ બ્રહ્માંડની ક્રિયા ચાલે છે અને ચાલતી રહેવાની છે કારણ કે,, આ બ્રહ્માંડનું આદિ કે અંત નથી,, મતલબ સર્જન અને વિસર્જન ની ક્રિયા ચાલતી રહેવાની છે,, પણ એનું પહેલું સર્જન અને અંતિમ અંત નથી,,, વિશ્વના વિજ્ઞાનીકો જે કહે તે એ તો એની બુદ્ધિ પ્રમાણે ની વાત છે પણ મારા બંધુઓ,, ગુરુ વગર સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, નહીં થાય એટલે નહીં થાય આ મહાન ભારતની પ્રણાલિકા આને પરંપરા છે,,,🌹🌷 મારા બંધુઓ,,, વિશ્વના ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને તમામ બ્રહ્માંડનું , પંચ તત્વોનું કે બ્રહ્માંડના સત્યનો ભેદ,,,ખોલી બતાવ્યો છે,,,, આ મહાન ગુરુએ બ્રહ્માંડ ના તમામ પાસાં ,પુરાવા અને સાબિતી સાથે બતાવેલ છે કે,,,, બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જા એકા બીજા રૂપો બદલે છે,,, મતલબ પદાર્થ ઉર્જામાં અને ઊર્જા પદાર્થમાં રૂપાંતર થયા રાખે છે અને બ્રહ્માંડની ક્રિયા ચાલે છે બંધુઓ આ વિશ્વ ગુરુએ,,, વેદ ધર્મનો ભેદ ખોલી બતાવ્યો છે કે પંચતત્વો રૂપો બદલતા ફરે છે બંધુઓ મને કોમેન્ટ કરીને જવાબ આપો,,, આ મહાન વિશ્વગુરુ આઈન્સ્ટાઈન ને,, વિશ્વ વિજ્ઞાન સમજ્યું??? ધર્મના ગુરુઓ સમજ્યા??? મારા બંધુઓ કોણ વિશ્વ ગુરુ ને સમજ્યા એ મને બતાવો,,, બંધુઓ આ બ્રહ્માડ ની અંદર,, આ ધરતી ઉપર પૂર્ણ અને સત્ય ગુરુ આઈન્સ્ટાઈન ને સમજ્યા વગર સત્ય અને પરિપૂર્ણ જ્ઞાન ક્યારેય ,પણ પ્રાપ્ત નહીં થાય,, નહીં થાય એટલે નહીં થાય,,,,🌹 બંધુઓ કોમેન્ટ કરીને બતાવો આ ધરતી ઉપર વિશ્વ ગુરુ ની વાત કોણ, કોણ સમજ્યાં?? શું સમજ્યા??? એ જવાબ આપો 🌹🕉️🕉️🕉️🌷🕉️ 🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌷🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🌺🌷🌹🕉️
મેરા ભારત મહાન 🇮🇳 - तभे शुं कंधुथ्नो सुर्थ ने 1[(2( , सभ%ो छो ? ५ंधुथ्व , सुर्थ ~tL Q6tiStI ua drdhial तत्व छे थने थ्े, पंथतत्वो 25 २४l, ५्रह्माडनी २ं६२ ३५ो ವEctrl 5? ಅ ?[[, {೬t t QI२तन। धर्भनी , सत्थ qlत विश्व गु२ु २{र्ध न्२2र्छने ५९८ ५्रहमiडनी 8 , aldldd 8 २i६२ 4६र्थ थने G%ा २ेsा cgలక ५६े छे 3u ५ी% सभ%ो छो ? तभे विश्व गुरुने तभे शुं कंधुथ्नो सुर्थ ने 1[(2( , सभ%ो छो ? ५ंधुथ्व , सुर्थ ~tL Q6tiStI ua drdhial तत्व छे थने थ्े, पंथतत्वो 25 २४l, ५्रह्माडनी २ं६२ ३५ो ವEctrl 5? ಅ ?[[, {೬t t QI२तन। धर्भनी , सत्थ qlत विश्व गु२ु २{र्ध न्२2र्छने ५९८ ५्रहमiडनी 8 , aldldd 8 २i६२ 4६र्थ थने G%ा २ेsा cgలక ५६े छे 3u ५ी% सभ%ो छो ? तभे विश्व गुरुने - ShareChat
🕉️🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,, વિશ્વ વિજ્ઞાન હજુ સુધી એના ગુરુની વાત સમજી શક્યું નથી જ,, વિશ્વગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ છે કે, સમયનો, પ્રવાહ એકધારો ચાલતો નથી,, કારણ કે પૃથ્વીની ગતિમાં ફેરફાર થાય છે,,, તેમજ, પૃથ્વીનું સ્થાન પણ બદલાય છે,,, વિશ્વ વિજ્ઞાન જગતને હજુ સુધી ખબર નથી કે ઋતુઓ કઈ રીતે બદલાય છે,, શિયાળો,,ઉનાળો અને ચોમાસામાં પૃથ્વીનું સ્થાન ક્યાં હોય છે??? કે જેથી કરીને આપણને ઠંડી ગરમી અને વરસાદ મળે છે,, બંધુઓ પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે,,, ટાઈમ અને સ્પેસ બંને પરિમાણમા. ગતિ કરે છે,,,, ટાઈમ ના પરિમાણની ગતિથી,,, સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે,, તેમાં પણ સ્થાન ફેરફાર થાય છે,,, જેના પરિણામે , સમયનો પ્રવાહ વધઘટ થાય છે,,,,, બીજી ગતિ સ્પેસના પરિમાણની છે,, તેમાં પૃથ્વીનું સ્થાન બદલાય છે અને, પૃથ્વી સૂર્ય નો ચકરાવો પૂરો કરે છે અને ઋતુઓ બદલાય છે,,,, વિશ્વ વિજ્ઞાન જગત એના ગુરુને સમજી શક્યું નથી જ 🌹🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌷🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌷🕉️ 🕉️🌷🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🌷🕉️🕉️
મેરા ભારત મહાન 🇮🇳 - cgలక , [qaRR 5201 1[[2[ % %गतन( गु२ ೩[8೩೭[ಐ [ ಯrt[dct ಅ $ स्पेशभi ध२तीनुं स्थान थ्ने त्था२ तो ಯEGL[? ಅ सुर्थनो थs२Iवो ೬೭೦[ {( २ेछे , २ने , थ४२वाथी ೬2[ % पृथ्वीनुं २्थान ५६८थ ಖL, परिए८भे % ऋतुथ्ो CEGL[? ಅ , CRt, [ೊstt t ] 3-l, 32 [ ఖష dId २भ%वानी थने शि७वानी cgలక , [qaRR 5201 1[[2[ % %गतन( गु२ ೩[8೩೭[ಐ [ ಯrt[dct ಅ $ स्पेशभi ध२तीनुं स्थान थ्ने त्था२ तो ಯEGL[? ಅ सुर्थनो थs२Iवो ೬೭೦[ {( २ेछे , २ने , थ४२वाथी ೬2[ % पृथ्वीनुं २्थान ५६८थ ಖL, परिए८भे % ऋतुथ्ो CEGL[? ಅ , CRt, [ೊstt t ] 3-l, 32 [ ఖష dId २भ%वानी थने शि७वानी - ShareChat
🕉️🌹🌹🌷💐 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹🕉️ 🌹 ગુરુ શ્રી સ્વામી વિવેકાનંદે બતાવેલ છે કે 🌷 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 મતલબ કે,,, આત્મ જાગૃતિ કરવી એ સનાતન સત્ય છે આત્માએ અમર છે,, અને આત્મા એ સર્વોપરી શકતી છે અને આત્મ શક્તિ એ અવિનાશી તત્વ છે,,, બંધુઓ,,,, આપણે મન દ્વારા જે જે જોઈએ છીએ,,, બસ એની ઉપર પ્રહાર કરી રહ્યા છીએ,, કે આ ખોટું,,, પણ એવું નથી મારા બંધુઓ,,, તમે વિચાર કરો શ્રીકૃષ્ણએ ગીતામાં અંતના શબ્દ બતાવેલ છે કે (1) જે થાય છે એ બધું બરાબર જ થાય છે (2) જે થઈ ગયું તે પણ બધું બરાબર જ થયું છે (3) જે થવાનું છે એ પણ બધું બરાબર જ થશે બંધુઓ વિચાર કરો,,,, માનસિક દષ્ટિ દ્વારા બધું બરાબરજ થાય છે પણ તમે આત્મિક દ્રષ્ટિ કેળવો,, અને મેળવો મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ અને ધ્યેય એ જ છે કે તમારા આત્મજાગૃતિ કરો,,, આત્મિક દ્રષ્ટિ કેળવો અને મેળવો તો જ તમને સત્ય જોવા મળશે બાકી,, તમે જુઓ મહાભારતમાં યુદ્ધમાં કોઈ નહોતું,,, શ્રીકૃષ્ણ શિવાય કારણ કે એ,,પરમાત્મા શક્તિ હતી,,,, આ વાત બર્બરીક ની આત્મશક્તિ એ બતાવી હતી,,,, બંધુઓ આત્મશક્તિ જાગૃતિ દ્વારા ખુદ એ એક જ હોય છે અને એની આત્મિક દ્રષ્ટિ અને શક્તિ પરમાણે જગતનું પરિવર્તન થતું હોય છે આ વાત ભૂલતા નહીં,,,,, બસ આત્મિક શક્તિ અને આત્મિક જાગૃતિ અને આત્મિક દ્રષ્ટિ મેળવો,,, તો જ તમને સત્યનું દર્શન થશે બાકી નહીં 🌹🌷🕉️🕉️🕉️🌷🌹🕉️ 🕉️🌹🌹🌷 જય ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન 🌹🕉️ 🌹🕉️🌷💐🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷💐🌺
મેરા ભારત મહાન 🇮🇳 - ५ंधुथ्वो तभे विथा२ ४२%४ो 1I21 $ ,, ৪ম সণ &মনা गुरथ्ो aEltlబl uRddt aod! 4ত[, ৫হামাপ Hబ afl 8 525 usr[ -೭1 , ೦೬3 [ ಒತ 5[2 [ 215 % ಅ , ?1 6lst1 ৮০২ লথী $ सुधी (9 थ्ंत२नi विडासथी allel-l (ds1?l 21489| ২১ ५८Sी , भनतो , % ,তসী yম[ত| % [িথাই 89,, cgoী भे॰वो <ঙি 3் 35 २lतभ ५ंधुथ्वो तभे विथा२ ४२%४ो 1I21 $ ,, ৪ম সণ &মনা गुरथ्ो aEltlబl uRddt aod! 4ত[, ৫হামাপ Hబ afl 8 525 usr[ -೭1 , ೦೬3 [ ಒತ 5[2 [ 215 % ಅ , ?1 6lst1 ৮০২ লথী $ सुधी (9 थ्ंत२नi विडासथी allel-l (ds1?l 21489| ২১ ५८Sी , भनतो , % ,তসী yম[ত| % [িথাই 89,, cgoী भे॰वो <ঙি 3் 35 २lतभ - ShareChat
🌹🌷🕉️🕉️ મારા બંધુઓ યાદ રાખજો 🕉️🕉️🌷🌹 આ ધરતી ઉપરના દરેક ભગવાનો , અવતરણ કે જન્મ ધારણ કરીને,,, દરેક જીવોની જેમ મૃત્યુને શરણે જાય છે મારા બંધુઓ,,, સમજો અને વિચારો કે,,, આ ધરતી ઉપર ભગવાન કે દરેક જીવો એ પરમાત્માના અંશકે,,, પરમાત્માનું અવતરણ હોય છે,,, અને એને , આ પ્રકૃતિ, કુદરત કે પંચ તત્વોની જરૂર હોય જ છે,,, તેમજ દરેક ધરતી ઉપર જન્મ ધારણ કરે કે અવતાર ધારણ કરે એને મૃત્યુને , શરણે જવુંજ પડે છે,,, બંધુઓ એ વાત સાબિત થાય છે કે,,, દરેક જીવ એ પરમાત્મા નો અંશ કે ભગવાનનું રૂપ છે આ વાત ભૂલતા નહીંજ,,,, બંધુઓ આથીજ 🌹 બુદ્ધ ભગવાને સરળ રસ્તો કરી દીધો છે 🌹 એને બતાવ્યું કે,,,🌷, હું કોઈ ભગવાન નથી કે તમને ચમત્કાર બતાવી શકું 🌷🌹 હું ફક્ત માર્ગ દાતા શું,,, મેં જે સત્ય માટેનો રસ્તો શોધ્યો એ બતાવી શકું,, પણ તમને ચલાવી ન શકું ચાલવાનું તમારી જાતે , જો યોગ્ય લાગે તો બંધુ,,, આ વાત શ્રી કૃષ્ણએ પણ ગીતામાં બતાવી છે, કે 🌹હું તમને તમારા,કર્મનું ફળ આપી શકું પણ કર્મ તો તમારે જ કરવું પડશે જે હોય તે,, પણ હું તમારું કર્મો ન બદલી શકું,,,, 🌹🌷બુદ્ધ ભગવાને સત્ય બતાવી દીધું કે 🌹🌷🕉️ વિજ્ઞાન જ સત્ય છે 🌷🌹🕉️ અને આ 🕉️🌹🌷 પ્રકૃતિ જ ઈશ્વર છે 🌷 💐 💐 🕉️ 🕉️ 🕉️🌹 હવે ,તમે વિચારો કે,, વિજ્ઞાન સત્ય છે તો , તમે ‌વિજ્ઞાન ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈને તમે સમજ્યા?? 🌹🕉️ આ પ્રકૃતિ, કુદરત કે પંચ તત્વ ઈશ્વર છે તો તમે પંચતત્વો ને સમજ્યા??? 🕉️🌹બંધુઓ યાદ રાખો, વિશ્વ વિજ્ઞાન જગત કે વિશ્વના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,, આ ગુરુને સમજ્યા વગર તમે સત્ય કે ઈશ્વર કે ભગવાનને સમજી નહીં શકો 🌹🕉️🕉️🕉️🕉️🕉️🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹 🌹🌷🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌷🌹🌹💐
મેરા ભારત મહાન 🇮🇳 - ೦೬ಭ[[ , थI६ २I५%ो ऐ ম[২ $ , ५द् ९गIवाने ५तIवे८ छे {( 8*2 usld % SE२त g पंथ तत्वो ys[r , 3[[, shl2l 2889 &usl dl / 2{[ 421 Gu२ ऐ२५थ Qगवानो , २{ावीने 4Q1 21 &ui ?4l| வ[(&{( 3[&{(. ५रgतिने , g६२त $ पंथ तत्वोने थाधिन, थेनi वशभाi ७तl ५ंधुथ{ो 892 usl 3l, ५द ९गवIन सत्थ ೦೬ಭ[[ , थI६ २I५%ो ऐ ম[২ $ , ५द् ९गIवाने ५तIवे८ छे {( 8*2 usld % SE२त g पंथ तत्वो ys[r , 3[[, shl2l 2889 &usl dl / 2{[ 421 Gu२ ऐ२५थ Qगवानो , २{ावीने 4Q1 21 &ui ?4l| வ[(&{( 3[&{(. ५रgतिने , g६२त $ पंथ तत्वोने थाधिन, थेनi वशभाi ७तl ५ंधुथ{ो 892 usl 3l, ५द ९गवIन सत्थ - ShareChat
🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે 🌹🕉️ મહાન ભારતની પરંપરા છે કે,,, ગુરુને સમજ્યા વગર ક્યારેય પણ સત્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી 🌷 પછી ભલે તમે વાંચો ચારેય વેદ અને પૂરાણ 🌷 મારા બંધુઓ,,, ગુરુ બ્રહ્મા,, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરાય જે કહો તે ગુરુજ હોય છે,,,, મારા બંધુઓ,,, ગુરુજ,, ભગવાન અને સત્યની ઓળખ કરાવે છે બાકી કોઈ ભગવાન પણ નહીં,,, આથીજ દરેક ભગવાનનો માં સૌથી મોટો નવમો અવતાર,, બુદ્ધ ભગવાન છે,,, એને શુદ્ધ અને પવિત્ર તેમજ પરિપૂર્ણ સત્ય બતાવેલ છે કે,,, પૂર્ણ સત્ય માટે વિજ્ઞાનજ સત્ય છે બાકી બધા જ અપૂર્ણ સત્ય છે કારણ કે વિજ્ઞાન સત્ય હોય તો તમે વિજ્ઞાન ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સમજ્યા ,,ઓળખ્યા,, જાણ્યા???💐💐💐🌷🌷🌷🌹🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌷💐🌺 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹 🌹🕉️🌺💐🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 💐🌺🕉️🌹
મેરા ભારત મહાન 🇮🇳 - HIRL cgల[ c[dId SRdi J2 Hl2t sl9,du M్రలI ழம் ५ुद् भगवाने ५lतावे५ छे g विजन % शत्थ छे तभे विsIन गु२ ५ंधु२iो , विथा२ो २४Ic५र्ट २४र्छन२2र्छनने छो, २ोnuो छो , सभ%ो छो? %l| H[2[ ೬3 [ , ೧1 ಭ[ [* गुरुने सभ%यi q२२ , Qगवान ऐ सत्थने SlRసI $ 54134 4Q1 A8l 2790 esl  २ू३ ने २भ%थi व२२ २त्थ SञIन ५्रा५्त थतुं नथी 3ژ 3ژ 3ڈ 3ڈ HIRL cgల[ c[dId SRdi J2 Hl2t sl9,du M్రలI ழம் ५ुद् भगवाने ५lतावे५ छे g विजन % शत्थ छे तभे विsIन गु२ ५ंधु२iो , विथा२ो २४Ic५र्ट २४र्छन२2र्छनने छो, २ोnuो छो , सभ%ो छो? %l| H[2[ ೬3 [ , ೧1 ಭ[ [* गुरुने सभ%यi q२२ , Qगवान ऐ सत्थने SlRసI $ 54134 4Q1 A8l 2790 esl  २ू३ ने २भ%थi व२२ २त्थ SञIन ५्रा५्त थतुं नथी 3ژ 3ژ 3ڈ 3ڈ - ShareChat
🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,, આ ધરતી ઉપર મનુષ્ય રૂપે પંચતત્વોનો આપણો દેહ છે અને આ બ્રહ્માંડ પણ પંચ તત્વોનું બનેલ છે,,,, બંધુઓ આપણું શરીર અને આ બ્રહ્માંડ બંને પંચ તત્વોના છે , અને,,,બંનેની અંદર, સરખીજ જ ક્રિયાઓ થાય છે,,, મારા બંધુઓ તમે વિચાર કરજો,,, મનુષ્ય દેહની અંદર પંચ તત્વોમાં આત્મા રહેલો છે,, એ જ રીતે પંચતત્વના બ્રહ્માંડની અંદર પરમાત્મા રહેલો છે,,,, આપણે જેમ મનુષ્ય રૂપે કે આત્મા રૂપે,,, વારંવાર, આ ધરતી ઉપર જન્મ ધારણ કરીએ છીએ,,, એ જ રીતે પરમાત્મા પણ,,, ભગવાનના અવતરણ રૂપે,, આ ધરતી ઉપર વારંવાર જન્મ ધારણ કરે છે મારા બંધુઓ યાદ રાખજો,,, આપણા શરીરમાં આત્મા એ જ પરમાત્મા છે,,,, એ જ રીતે બ્રહ્માંડની અંદર પરમાત્મા છે 🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🌹🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️
મેરા ભારત મહાન 🇮🇳 - छवन थेs cgలజ HI21 थ्{ने २{८ ३२%भIत छ &২ণী G4২ণা ৪ইs 99মাপ, 3ೊi 5 [ 211 529 ವl2(9 २ो॰७{ाथ ೧ಂ[d[ t 311 2i | 42Hlcl 4Ql ulldl %14] 342 ध२ती !?9!$ 89 ಅಂ 31 , ೧PIdl t ! ২৭ণ২ থ[থ ২, ২৭থ ५२भात्भIनु % २वत२९८ slue9 33 छवन थेs cgలజ HI21 थ्{ने २{८ ३२%भIत छ &২ণী G4২ণা ৪ইs 99মাপ, 3ೊi 5 [ 211 529 ವl2(9 २ो॰७{ाथ ೧ಂ[d[ t 311 2i | 42Hlcl 4Ql ulldl %14] 342 ध२ती !?9!$ 89 ಅಂ 31 , ೧PIdl t ! ২৭ণ২ থ[থ ২, ২৭থ ५२भात्भIनु % २वत२९८ slue9 33 - ShareChat