C R Paatil
642 views • 22 hours ago
“ઝુકી ન જાશો કે શૂંઝી ન જાશો,
તમે પથ્થર છો, મૂઝી ન જાશો…”
ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યને અમરતા બક્ષનાર, પોતાની કલમ વડે ક્રાંતિ સર્જનાર શૂરવીર કવિ ઝવેરચંદ મેઘાણીજીને એમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન કરું છું.
ઝવેરચંદ મેઘાણીજીનાં લોકગીતો અને સાહિત્યે માત્ર ગુજરાતને જ નહીં, પણ સમગ્ર દેશને ઉર્જાવાન બનાવ્યો. એમનાં વીરતાના કાવ્યો આવનારી પેઢીને પણ પ્રેરણા પૂરી પાડતા રહેશે.
#bjp gujarat #
12 likes
15 shares