*અત્યારના સમયમાં આપણે સૌએ આપણા બાળકોને બહાદુર બનાવવા જોઈએ અને ગમે તે મુસીબત આવે તેના માટે તૈયાર રાખવા જોઈએ. પુત્રીઓને પણ સામનો કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. આ સમયની માંગ છે. આપણે તે માટે બચપણથી જ સ્ફૂલોમાં બાળકોમાં દુનિયા સામે ટક્કર લેવાની ક્ષમતા વધે તેવા લેશન્સ આપવા જોઈએ. અને તેમને ડરપોક ન બનાવવા જોઈએ. એક્ઝામમાં કોઈ ફેલ થાય તો તેનાથી કંઈ આભ તૂટી પડવાનું નથી . થાય એટલા પ્રયત્ન તો જરૂર કરવા જોઈએ આ વસ્તુ તેના મગજમાં સ્ટોર કરવી જોઈએ. આપણા શિક્ષણ વિદો મારી વાત સમજશે ખરા?? કમ સે કમ આપણે આપણા બાળકોને તો પોતાના ઘરમાં આવા સંસ્કારો જરૂર આપીએ. આ આપણી મોટી જવાબદારી છે જો આપણે સમજીએ તો.* ૩૦/૭/૨૬ #*આપણે વિચારીશું ખરા?* #points to ponder #જાણવા જેવું #💐 દેશ પ્રેમ #દેશ પ્રેમ
10 shares

More like this