SATYAPATH GUJARATI NEWS on Instagram: "સૂરજકુંડ મેળામાં ઝૂલાનો ભયાનક અકસ્માત હરિયાણાના ફરીદાબાદમાં યોજાયેલા સૂરજકુંડ મેળામાં ઝૂલું અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ. બચાવ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદનું દુઃખદ મોત થયું. આ અકસ્માતમાં કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઘટના સાંજના લગભગ 6:15 વાગ્યાની છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો #SurajkundMela #Faridabad #BreakingNews #AccidentNews #satyapathgujaratinews"
0 likes, 0 comments - saurang_thakkar_official on February 7, 2026: "સૂરજકુંડ મેળામાં ઝૂલાનો ભયાનક અકસ્માત
હરિયાણાના ફરીદાબાદમાં યોજાયેલા સૂરજકુંડ મેળામાં ઝૂલું અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ.
બચાવ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદનું દુઃખદ મોત થયું.
આ અકસ્માતમાં કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
ઘટના સાંજના લગભગ 6:15 વાગ્યાની છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
#SurajkundMela #Faridabad #BreakingNews #AccidentNews #satyapathgujaratinews".