Follow
jaynti s thakor
@jaynti1810
819
Posts
1,202
Followers
jaynti s thakor
509 views
2 days ago
gujaratmanomathan9 on Instagram: "ગુજરાત મનોમંથન 9 ન્યૂઝ સ્પેશિયલ રિપોર્ટ સાબરમતીમાં આવાસ યોજના કૌભાંડ? અહેવાલો બાદ પણ તપાસ શા માટે નહીં? જનતા ઉગ્ર! અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પુનઃવસન આવાસ યોજના હવે વિવાદોના ઘેરામાં આવી છે. યોજનામાં ગરીબોને મકાન ફાળવવાના નામે મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ આજદિન સુધી કોઈ સત્તાવાર તપાસ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 🔴 શું છે આખો મામલો? સૂત્રો મુજબ, ગરીબોને ફાળવવાના મકાનોમાં વચેટિયાઓ દ્વારા પૈસા લેવામાં આવ્યા કેટલાક લાભાર્થીઓને કાયદેસર હક મળ્યો નથી “નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ” સાથે જોડાયેલા ગેરરીતિના આક્ષેપો લોકોનો આરોપ છે કે, 👉 “પૈસા આપ્યા વગર મકાન મળતું નથી!” 👉 “અમને છેતરવામાં આવ્યા છે!” ⚠️ મુખ્ય પ્રશ્નો ઉભા થાય છે: અહેવાલો જાહેર થયા પછી પણ તપાસ શા માટે નથી? શું મોટા માથાઓને બચાવવા પ્રયાસ થઈ રહ"
50 likes, 0 comments - gujaratmanomathan on May 4, 2026: "ગુજરાત મનોમંથન 9 ન્યૂઝ સ્પેશિયલ રિપોર્ટ સાબરમતીમાં આવાસ યોજના કૌભાંડ? અહેવાલો બાદ પણ તપાસ શા માટે નહીં? જનતા ઉગ્ર! અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પુનઃવસન આવાસ યોજના હવે વિવાદોના ઘેરામાં આવી છે. યોજનામાં ગરીબોને મકાન ફાળવવાના નામે મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ આજદિન સુધી કોઈ સત્તાવાર તપાસ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 🔴 શું છે આખો મામલો? સૂત્રો મુજબ, ગરીબોને ફાળવવાના મકાનોમાં વચેટિયાઓ દ્વારા પૈસા લેવામાં આવ્યા કેટલાક લાભાર્થીઓને કાયદેસર હક મળ્યો નથી “નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ” સાથે જોડાયેલા ગેરરીતિના આક્ષેપો લોકોનો આરોપ છે કે, 👉 “પૈસા આપ્યા વગર મકાન મળતું
https://www.instagram.com/reel/DX6a0tVIb-8/?igsh=YzljYTk1ODg3Zg== #👫 મારા મિત્ર માટે
jaynti s thakor
1.7K views
5 days ago
Amazing Junagadh on Instagram: "ગિરનારને પચાવી પાડવાની કામગીરી ગિરનાર માં ચાલી રહી છે સાથે જ જૈન સમાજ દ્વારા નવા પુસ્તકોનું જેવાકે જૈન રામાયણ જૈન મહાભારત ની રચના મારવામાં આવી છે એન્ડ આપના આ પવિત્ર ગ્રંથનો પોતાના સ્વાર્થ મુજબ ઉપયોગ કરી ને પ્રકાશિત કરવામાં આવ્યો છે. નવી પેઢીને ગુમરાહ કરી સાચા ઈતિહાસ થી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જૈન રામાયણ જૈન મહાભારત જેવા પુસ્તકો અત્યારે માર્કેટ માં મળે છે જેમાં પોતાના સમાજ ને ઉપર દેખાડી હિન્દુ ધર્મના ભગવાનને નીચા દેખાડવાનો અતિ નિંદનીય પ્રયાસ કરવા માં આવ્યો છે એક સનાતની તરીકે તેમજ જૂનાગઢની જનતા તરીકે જ્યારે ગિરનાર જેવી પવિત્ર જગ્યા ઉપર આ લોકોની કુદ્રષ્ટિ પડી છે તો આજે દરેક જૂનાગઢી જાગૃત થાય અને આપણો સનાતની ગિરનાર બચાવવો મુહિમમાં જોડાય. આજે નહીં જાગીએ તો આવનારા સમય માં બધુજ ખોઈ બેસીશું દોસ્તો આવનારી તારીખ ૨૩/૪/૨૦૨૬ સાંજે ૪:૩૦. ઝાંસીની રાણી સર્કલ પાસે થી યોજાનારી રેલી માં અવશ્ય જોડાઓ અને સનાતની ગિરનાર બચાવો આંદોલન ને વેગ આપો. જય ગિરનારી #Sanatanigirnarbachao #sanatanigirnarbachavo #girnarbachavo #amazingjunagadhi @amazing_junagadhi @milan_danidhariya @girnaribhomiyo"
19K likes, 494 comments - amazing_junagadh_official on April 16, 2026: "ગિરનારને પચાવી પાડવાની કામગીરી ગિરનાર માં ચાલી રહી છે સાથે જ જૈન સમાજ દ્વારા નવા પુસ્તકોનું જેવાકે જૈન રામાયણ જૈન મહાભારત ની રચના મારવામાં આવી છે એન્ડ આપના આ પવિત્ર ગ્રંથનો પોતાના સ્વાર્થ મુજબ ઉપયોગ કરી ને પ્રકાશિત કરવામાં આવ્યો છે. નવી પેઢીને ગુમરાહ કરી સાચા ઈતિહાસ થી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જૈન રામાયણ જૈન મહાભારત જેવા પુસ્તકો અત્યારે માર્કેટ માં મળે છે જેમાં પોતાના સમાજ ને ઉપર દેખાડી હિન્દુ ધર્મના ભગવાનને નીચા દેખાડવાનો અતિ નિંદનીય પ્રયાસ કરવા માં આવ્યો છે એક સનાતની તરીકે તેમજ જૂનાગઢની જનતા તરીકે જ્યારે ગિરનાર જેવી પવિત્ર જગ્યા ઉપર આ લોકોની કુદ્રષ્ટિ પડી છે તો આજે દરેક જૂનાગઢી જાગૃત થાય અને આપણો સનાતની ગિરનાર બચાવવો મુહિમમાં જોડાય. આજે નહીં જાગીએ તો
jaynti s thakor
527 views
6 days ago
Thakor News & Culture on Instagram: "આ માત્ર એક નિવેદન નથી… આ સ્ત્રીના સન્માન પર સીધો પ્રહાર છે ⚠️ જાહેરમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ દ્વારા ગેનીબેન ઠાકોર વિશે અપમાનજનક શબ્દો બોલાયા — “સાડીના પલ્લુ માંથી સીટો ખેંચી ગયા” આ શબ્દો માત્ર રાજકીય નથી… આ દરેક સ્ત્રીની આબરૂને સ્પર્શે છે ❌ માનનીય ગેનીબેન ઠાકોર — ગુજરાતમાંથી ઠાકોર સમાજનો ગૌરવપૂર્ણ અવાજ 💯 સવાલ સ્પષ્ટ છે — 👉 શું આ ભાષા એક જવાબદાર નેતાને શોભે છે? મહાભારત યાદ છે ને… રાજનીતિ કરજો પણ ચીરહરણ નહીં ⚠️ 👉 આ મુદ્દે યોગ્ય રીતે માફી માગવી જોઈએ 🚩 જય ઠાકોર સમાજ thakor news and culture #thakorsamaj #genibenthakor #womenrespect #gujaratpolitics #thakornews"
2,399 likes, 152 comments - thakornewsculture on May 1, 2026: "આ માત્ર એક નિવેદન નથી… આ સ્ત્રીના સન્માન પર સીધો પ્રહાર છે ⚠️ જાહેરમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ દ્વારા ગેનીબેન ઠાકોર વિશે અપમાનજનક શબ્દો બોલાયા — “સાડીના પલ્લુ માંથી સીટો ખેંચી ગયા” આ શબ્દો માત્ર રાજકીય નથી… આ દરેક સ્ત્રીની આબરૂને સ્પર્શે છે ❌ માનનીય ગેનીબેન ઠાકોર — ગુજરાતમાંથી ઠાકોર સમાજનો ગૌરવપૂર્ણ અવાજ 💯 સવાલ સ્પષ્ટ છે — 👉 શું આ ભાષા એક જવાબદાર નેતાને શોભે છે? મહાભારત યાદ છે ને… રાજનીતિ કરજો પણ ચીરહરણ નહીં ⚠️ 👉 આ મુદ્દે યોગ્ય રીતે માફી માગવી જોઈએ 🚩 જય ઠાકોર સમાજ thakor news and culture #thakorsamaj #genibenthakor #womenrespect #gujaratpolitics #thakornews".