monsoon

વિજય ચૌહાણ મલાણા
1.8K views
3 days ago
*"ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે વાના દુઃખાવા કેમ વધી જાય છે?* આયુર્વેદ પ્રમાણે વર્ષા ઋતુમાં કુદરતી વાત દોષ પ્રકોપિત થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. અને આ પ્રકૃપિત થયેલો વાયુ તમારા સાંધા તથા સ્નાયુઓમાં દુઃખાવો અને જકડાશ વધારે છે. શરીરમાં થતા કોઈ પણ દુખાવા પાછળ વાયુ જ જવાબદાર હોય છે. તેથી વરસાદી ઋતુમાં પોતાના પાચન ને અનુરૂપ તાજો અને ગરમ આહાર લેવો , વાસી - ઠંડો - ભારે ખોરાક ટાળવો, આયુર્વેદિક Dr ની સાલાહ અનુસાર શરીર પર તેલ માલિશ અને વાતશામક તેમજ વર્ષાઋતુચર્યા અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે." જોઈન ગ્રુપ :: https://www.instagram.com/reel/DY85bvLRliN/?igsh=c3JpaXJkY244Y2xm અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન #આયુર્વેદ ભારત #🩺આરોગ્ય ટિપ્સ #🌿 આયુર્વેદ #ચોમાસુ સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #ચોમાસુ વિડિઓ સ્ટેટ્સ 🌦🌧
pelan
2.5K views
1 months ago
ચોમાસુ નો પાયો નાખ્યો છે અરબસાગર અને બગારની ખાડી એકટીવ થાય તેવી શક્યતા વધારે હોય છે ચોમાસુ આગળ વધી રહ્યું છે 14 જમણ ચાલે તો ચોમાસુ નો પાયો નાખ્યો હતો સિટમ બસશે આવશે વાતાવરણ માં પલટો આવશે ભારે પવન ફુકાય છે ચાલે છે #ચોમાસુ 🌧️🌩️