આયુર્વેદ ભારત

Vijay Chauhan
5.6K views
3 days ago
*ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અપાતી ઔષધિઓ* અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ : F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz ઉનાળાની ગરમી માં શરીરને દાહ સામે રક્ષણ આપતી ઔષધિઓ :: 1. ધાણા :: ધાણા પોતાના ગુણોને લીધે શરીરને ઠંડક આપવા સાથે પાચનતંત્ર પર પણ સારુ કામ કરે છે. ધાણા ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે એ પાણીને અડધું બળે ત્યાં સુધી ઉકાળો. બચેલું પાણી પીવાલાયક થાય એટલે પીવું. 2. વરિયાળી :: એસિડિટી, હાથ પગમાં બળતરા, પેશાબમાં ગરમીમાં વધતી બળતરા હોય તો વરિયાળી અને સાકર નો પાવડર બનાવી તેને પાણીમાં થોડાક સમય પડ્યું રેવા દઈ, શરબત નિ જેમ પી શકો. Dehydration સામે ખુબ જ રક્ષણ આપે છે. જો તમને વારે વારે તરસ લગતી હોય તો વરિયાળીના બીજ ને ચાવવાંથી ફાયદો મળે છે. તેમજ વરિયાળી પેટનો વાયુ દૂર કરે છે. 3. તકમરીયા :: તકમરિયા એટલે તુલસીના કાળા બીજ. એ બેસ્ટ કૂલન્ટ જેવું કામ કરે છે. તેને પાણીમાં પલાળી પીવાથી શરીરને ઠંડક મળે છે. 4. નગરમોથા :: નગરમોથા નો ઉપયોગી ભાગ છે તેના મૂળ ( રાઈઝોમ ). જેને IBS હોય, વારે વારે ટોયલેટ જવું પડતું હોય, ખુબ જ એસિડિટી રહેતી હોય તેમજ સરખું પાચન ના થતું હોય તેમનિ માટે નગરમોથા બેસ્ટ છે. રાત્રે 2 લિટર પાણીમાં નગરમોથા પાવડર નાખી ને સવારે તેને 1 લિટર બચે ત્યાં સુધી ઉકાળી, પીવા લાયક થાય ત્યારે બોટલમાં ભરી લેવું. આ પાણી પાચન સુધારી શરીર ના ટોકસીન પચાવવામાં મદદ કરે છે. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #🌞ઉનાળામાં લું થી બચવાના ઉપાય🧅 #👩ઉનાળામાં ત્વચાની કાળજી🌞 #🌞હેપી ઉનાળો😎
Vijay Chauhan
5.9K views
8 days ago
*શું તમારે ઘી ખાવુ જોઈએ ?? એનાથી નુકસાન થઈ શકે!!!??* અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી #આયુર્વેદ ભારત #🩺આરોગ્ય ટિપ્સ
Vijay Chauhan
568 views
11 days ago
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી
Vijay Chauhan
32.8K views
15 days ago
ચૈત્ર માસ અને લીમડાનો રસ -- પ્રકૃતિ મુજબ કઈ રીતે પી શકાય. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #ચૈત્ર સુદ પાંચમ 🙏🙏 #ચૈત્ર #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #આયુર્વેદ ભારત
Vijay Chauhan
846 views
21 days ago
સંપૂર્ણ આહાર કોને કહેવાય ? સ્વસ્થ વ્યક્તિએ કેવો આહાર લેવો જોઈએ ? અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://c.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #🩺આરોગ્ય ટિપ્સ #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી #a #🤸 ફિટનેસ વિડિઓ
Vijay Chauhan
1.9K views
29 days ago
આયુર્વેદિક ઔષધિ તેમજ પંચકર્મ દ્વારા સોરીયાસીસ જેવા ચામડીના રોગોને મૂળ થી મટાડી શકાયઃ છે. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી
Vijay Chauhan
4.1K views
1 months ago
*અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક* F6, 1 માળ, ટાઈમ સ્કવેર, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર (9925311320) વૈદ્ય. જાગૃત ચૌહાણ ( મલાણા ) #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ BAMS, CCPK 9925312320 ગ્રુપમાં જોડાવા ::https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz?mode=ems_copy_t
Vijay Chauhan
4.9K views
1 months ago
કેસુડાં ફૂલ લાલિમા લાવે, ખંજવાળ–દાદને દૂર ભગાવે. લોહી શુદ્ધ કરે એની છાંયા, ચામડીને આપે નવી કાંયા.” અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #skin care# #💆‍♀️વિન્ટર સ્કિન કેર ટિપ્સ💁‍♀️ #સ્કિનને સુંદર અને મુલાયમ બનાવે તો એક આ જડીબુટ્ટી ઉપાય છે તો મિત્રો આ ઉપાયન જરૂર તમે કરજો #આયુર્વેદ ભારત #વસંતઋતુ